By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભક્તોને આશ બંધાઈ!: પ્રોટોકોલ મુજબ જળયાત્રા નીકળશે, બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે: દિલીપદાસજી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભક્તોને આશ બંધાઈ!: પ્રોટોકોલ મુજબ જળયાત્રા નીકળશે, બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે: દિલીપદાસજી
AhmedabadGeneral

ભક્તોને આશ બંધાઈ!: પ્રોટોકોલ મુજબ જળયાત્રા નીકળશે, બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે: દિલીપદાસજી

HM News
Last updated: 11/06/2021 6:13 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના સંક્રમણ ઘટતા આજે સમગ્ર ગુજરાતમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે,ત્યારે અમદાવાદમાં પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે.ગયા વરસે કોરોનાના કારણે રથયાત્રા મંદિરની બહાર સમગ્ર શહેરમાં ફરવાના બદલે મંદિર પરિસરમાં જ ફરી હતી.આ વખતે પણ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.

અમદાવાદમાં રથયાત્રાને લઈ આજે એક મહત્વની બેઠક મળી હતી.બેઠક પૂર્ણ થયા બાદ રથયાત્રા અંગે આજે પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું છે.પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રથયાત્રા અંગે આગામી સ્થિતિ મૂજબ નિર્ણય લેવાશે. પરંતુ આગામી 24મી જૂને નીકળનાર જળયાત્રા પ્રોટોકોલ મુજબ નીકળશે.કોરોનાને ધ્યાને રાખી આગામી નિર્ણય લઈશું.

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પણ બેઠક પૂર્ણ થયા બાજ જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા કાઢી શક્યા નહોતા,પરંતુ હાલ થોડા પ્રતિબંધ હળવા થયા છે ત્યારે બઘાની લાગ્ણી છે કે રથયાત્રા નીકળે. જેથી આગામી 24મી જૂને જળયાત્રા કોરોના ગાઈડલાઈન પ્રમાણે નીકળશે.તમને જણાવી દઈએ કે આગામી 12 જૂલાઈના અષાઢી બીજ છે.

નોંધનીય છે કે, મંદિરના મહંત દ્વારા આગામી 24 જૂને થનારી જળયાત્રાની મંજૂરી મળી ગઈ છે અને 12 જુલાઈએ રથયાત્રા યોજવા અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી.રાજ્ય સરકારે રથયાત્રા અંગે જણાવ્યું છે કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ‘રથયાત્ર અંગે હાલ તો નિર્ણય લેવામાં આવ્યો નથી.પરંતુ 24 જૂન પહેલા તેના વિશે નિર્ણય લેવામાં આવશે.રથયાત્રા માટે જે પરવાનગી લેવાની હોય તેના માટે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.પરંતુ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે 101 મોટર, ટ્રક જોડાવા તૈયાર છે.’

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજાઇને પાકિસ્તાનમાંથી મૌલાનાની ધમકી : કટ્ટરપંથીઓ ખફા
Next Article સુરતમાં નશાનો કાળો કારોબાર વધ્યો, મુંબઈથી વેચવા આવેલું 8 લાખનું MD ડ્રગ્સ પકડાયું : ત્રણેની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up