By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા
AhmedabadGeneralGujarat Now

ભગવાન શ્રીકૃષ્ણ અને બલ૨ામ વિશે વાંધાજનક વિધાનો ક૨ના૨ મો૨ા૨ીબાપુ માફી માંગવા દ્વા૨કા પહોંચ્યા

HM News
Last updated: 18/06/2020 11:00 AM
HM News
5 years ago
Share
SHARE

લાંબા સમય પૂર્વેની એક વિવાદાસ્પદ થયેલી વિડીયોમાં જાણીતા કથાકા૨ અને સંત મો૨ા૨ીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણના વંશજો ગણાતા યાદવ કુળ અંગે વાંધાજનક વિધાનો ર્ક્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલ૨ામ અંગે પણ જે વિધાનો ર્ક્યા તેની સામે વિ૨ોધ થયો હતો અને કાન્હા વિચા૨ મંચે મો૨ા૨ીબાપુ માફી માંગે અને દ્વા૨કા જઈને માફી માંગે તેવી માંગણી ક૨તા બાપુ આજે દ્વા૨કા પહોંચ્યા છે.

અને સાંજે પવિત્ર મંદિ૨માં દર્શન ક૨શે અને તેમના વિધાનો બદલ માફી માંગશે બાપુએ એવું કહયું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ મા૨ા ઈષ્ટદેવ છે અને તેથી તેના વિશે હું કઈ ખોટુ બોલી શકુ નહી.બાપુએ આ વિધાનો સાથે વિવાદનો અંત લાવવા પ્રયાસ ર્ક્યો છે.

રાજકોટ ભરવાડ સમાજના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવી મોરારીબાપુ દ્વારા ભગવાનશ્રી કૃષ્ણ અને બલરામજી વિશે કરાયેલ ટીપ્પણી સંદર્ભે રજુઆતો કરી હતી.આવેદનમાં જણાવેલ કે,ભરવાડ,રબારી અને આહીર સમાજના ઇષ્ટદેવ ભગવાનશ્રી કૃષ્ણ વિશે તાજેતર કથાકાર મોરારીદાસ હરીયાણી મોરારીબાપુ દ્વારા કરાયેલ ટીપ્પણીમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના ચારીત્ર ઉપર કાદવ ઉછારવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે.તેનાથી કૃષ્ણ ભકતોમાં ભારો ભાર રોષ ફેલાયેલો છે. ત્યારે મોરારીબાપુ હરીયાણીએ ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારીકા જઇને ભગવાનને શીશ નમાવીને જાહેર માફી માગવી જોઇએ.એવી સમગ્ર માલધારી સમાજની લાગણી અને માંગણી છે.જો વહેલી તકે દ્વારકાધીશની માફી માંગવામાં નહીં આવે તો માલધારી સમાજ અને કૃષ્ણભકતોનો રોષનો ભોગ બનવાની તૈયારી મોરારીબાપુએ રાખવી પડશે.ખાસ કરીને સોશ્યલ મીડીયામાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેનાથી યુવાવર્ગ રોષમાં જણાઇ રહ્યો છે.તો સર્વે યુવાનોએ સંયમ રાખવા અપીલ કરવામાં આવે છે.આવેદનપત્ર દેવામાં અગ્રીણીઓ સર્વશ્રી ભીખાભાઇ પડસારીયા,રાજુભાઇ જુંજા,રણજીતભાઇ મુંધવા,નારણભાઇ સાનીયા,કરણભાઇ ગમારા,ગેલાભાઇ સભાડ,રમેશભાઇ જુંજા,ગોપાલભાઇ ગોલતર,જાદવભાઇ ધોળકીયા વિગેરે જોડાયા હતા.

CM મુદ્દે નીતિન પટેલનું નિવેદન
સોનાના ભાવમાં ઘટાડો : સોનુ ૧૦ ગ્રામ દીઠ ૮૫૦ ઘટી ૪૪,૧૦૦ પર પહોંચ્યું
દેશ કોરોનાના બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચે: આરોગ્ય મંત્રાલય
ગુજરાતમાં કેટલા ઉદ્યોગોને અપાઈ કામ કરવાની છૂટ? કયા જિલ્લામાં કેટલા ઉદ્યોગો શરૂ? જાણો
MP : BJPના નેતાએ કાર્યકર્તાને રિવોલ્વર દેખાડતો વીડિયો થયો વાયરલ, EC જશે કોંગ્રેસ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં પ્રોહિબીશનના કેસો ચલાવવા ૩૬ જીલ્લાઓમાં સ્પે. પી.પી.ની નિમણુંક
Next Article સીમા વિવાદ વચ્ચે ચીનનાં દુશ્મન તાઇવાને ભારતને આપ્યો ટેકો, વેબસાઈટ પર ભગવાન રામ અને ડ્રેગનનો ફોટો કર્યો પોસ્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up