By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપે વધુ એક પ્રદેશ મહામંત્રીને કર્યા તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ભાજપે વધુ એક પ્રદેશ મહામંત્રીને કર્યા તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ
GeneralSouth Gujarat

ભાજપે વધુ એક પ્રદેશ મહામંત્રીને કર્યા તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ

HM News
Last updated: 08/08/2023 4:42 AM
HM News
2 years ago
Share
SHARE

દિવ : સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દેવાયા આવ્યા છે.આ નિર્ણય કેમ કરવામાં આવ્યો છે તે અંગે સત્તાવાર કોઈ જ માહિતી પાર્ટી તરફથી આપવામાં આવી નથી.પાર્ટીએ પોતાના લેડરહેડ પર પ્રદેશ મહામંત્રી મનીષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરવા અને તેમની જગ્યાએ સુનીલ પાટિલને નિયુક્ત કર્યાની જાણકારી આપી છે.ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પ્રદિપ સિંહ વાઘેલાના રાજીનામાએ અનેક તર્ક-વિતર્ક ઉભા કર્યા હતા.

સત્તાધારી પક્ષના ચાર મહામંત્રીઓ પૈકીના એક વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું હોવાનું ભાજપના પ્રદેશ એક નેતાએ શનિવારે જણાવ્યું હતું.ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગુજરાતના વરિષ્ઠ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ રવિવારે કહ્યું કે, તેમણે પાર્ટીના મહાસચિવનું પદ એટલા માટે છોડી દીધું છે કારણ કે છેલ્લા બે વર્ષથી તેમની છબી ખરાબ કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે અને તેઓ સ્વચ્છ સાબિત કરવા માગે છે.ગુજરાતમાં ભાજપના ચાર મહામંત્રીઓમાંના એક પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.ભાજપના ગુજરાત એકમના વડા અને સાંસદ સીઆર પાટીલ વિરુદ્ધ અપમાનજનક પત્રો ફરતા કરવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવ્યાના દિવસો બાદ પ્રદીપસિંહ વાઘેલાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.

હવે દમણ -દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરવામાં આવતા એક વખત ફરીથી માહોલ ગરમાયો છે.

સુરતમાં કોરોના સામે લડતી માતાએ બાળકને જન્મ આપ્યો, 4 કલાક બાદ નિધન
આ વર્ષે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન નઇ મળે: સરકાર
વેંકૈયા નાયડુના ટ્વિટર બાદ હવે RSSના દિગ્ગજ નેતાઓના એકાઉન્ટ પરથી ‘બ્લુ ટિક’ હટાવાઇ
NCERT પુસ્તકમાંથી ગુજરાત રમખાણોના એપિસોડને હટાવવા પર શા માટે હોબાળો? રાજકીય પક્ષો બાળકોને હિંદુ વિરોધી કેમ બનાવવા માગે છે?
શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? જુના ધારાસભ્યો ઘર ભેગા થશે ?
Share This Article
Facebook Email Print
Previous Article અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન ભાગેડુ જાહેર, યુપી પોલીસે ઘર ઉપર લગાવી નોટિસ
Next Article સીમા અને અંજૂ પછી હવે જોધપુરના વકીલે કરાચીની મહિલા સાથે કર્યા ઓનલાઈન લગ્ન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up