By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ નેતા સુબ્રમણીયમ સ્‍વામી ઉવાચ : આનંદીબેન પટેલ ગુજરાતમાં CM બને તો કોરોના કાબુમાં આવે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપ નેતા સુબ્રમણીયમ સ્‍વામી ઉવાચ : આનંદીબેન પટેલ ગુજરાતમાં CM બને તો કોરોના કાબુમાં આવે
GeneralGujarat NowNational

ભાજપ નેતા સુબ્રમણીયમ સ્‍વામી ઉવાચ : આનંદીબેન પટેલ ગુજરાતમાં CM બને તો કોરોના કાબુમાં આવે

HM News
Last updated: 09/05/2020 8:24 AM
HM News
5 years ago
Share
SHARE

– પાર્ટીના નેતાઓ વિરૂદ્ધ ટિ્વટ કરીને વિવાદ ઉભો કરતાં ભાજપના સંસદસભ્યએ સીધો ઇશારો કર્યેા કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલો અને આનંદીબહેનને સત્તાના સુકાન સોંપો

ભાજપના સંસદસભ્ય અને સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામી તેમની વિવાદાસ્પદ ટિ્વટ માટે જાણીતા છે.પાર્ટીના નેતાઓને પણ તેઓ છોડતાં નથી. અગાઉ અણ જેટલી અને નિર્મલા સિતારામનને નિષ્ફળ નાણામંત્રી હોવાનું તેઓ કહી ચૂકયાં છે.તેમણે એવું કહ્યું છે કે જેનાથી હાલના મુખ્યમંત્રી વિજય પાણીની ચિંતામાં વધારો થયો છે.તાજેતરમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વહેતી થઇ હતી અને વિજય પાણીને બદલીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પૂર્વ ગૃહ રાયમંત્રી પ્રફુલ્લ પટેલના નામ સપાટી પર આવ્યા હતા.જો કે માંડવિયાએ ખુસાલો કર્યેા હતો કે તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી અને ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવાનું નથીમુખ્યમંત્રીના સૂત્રોએ પણ આ બાબતને રદિયો આપ્યો હતો.

હવે શુક્રવારે મોડી સાંજે સુબ્રમણ્યમ સ્વામીએ ગુજરાતમાં વધતા જતા કોરોના કેસ અને મૃત્યુઆકં બાબતે ચિંતા જતાવી હતી અને ટિટ કયુ હતું કે ગુજરાતમાં વધતો જતો મૃત્યુઆકં સ્થિર થઇ શકે છે પરંતુ તેના માટે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદે ફરીથી બેસાડવામાં આવે.તેમની આ ટિટથી ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઇ છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ચિંતા પ્રસરી છે.૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાં પછી આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાયપાલ બનાવવામાં આવ્યા હતા.આનંદીબહેન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે અને તેની અસર ભૂતકાળમાં ગુજરાતના રાજકારણ પર પણ પડી હતી.મધ્યપ્રદેશ પછી આનંદીબહેન પટેલને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવેલા છે.

સુબ્રમણ્યમ સ્વામી પાર્ટીમાં વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે. તેમણે પહેલાં પૂર્વ નાણામંત્રી અણ જેટલીને ટારગેટ બનાવ્યા હતા અને હવે તેઓ હાલના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનને પણ ટારગેટ બનાવી રહ્યાં છે.તેઓ શઆતથી ગુજરાત માટે વિવાદી ટિટ કરતા રહ્યાં છે.હવે તેમણે વિજય પાણીને નિશાન બનાવ્યા છે અને તેમના કહેવાનો ભાવાર્થ એવો થાય છે કે કોરોનાના કેસોમાં જો સુધારો કરવો હોય તો આનંદીબહેન પટેલને ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઇએ.

ભાજપના સિનિયર નેતા સ્વામી અગાઉ ૨૦૧૭માં પણ એવું કહી ચૂકયાં છે કે આનંદીબહેન પટેલને ભારતના રાષ્ટ્ર્રપતિ બનાવવા જોઇએ.તેમણે કહ્યું હતું કે આનંદીબહેન પટેલ એક ગુજરાતી છે તેનાથી શું ફરક પડે છે.હું ણ ગુજરાતનો જમાઇ છું.

પતિ દ્વારા પત્નીની સંમતિ વગર કરાયેલ જાતીય હુમલાને બળાત્કાર ગણવો જોઇએ
આર્યન ખાનને જેલ કે જામીન? આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
હિન્દુઓ તમે પણ આતંકી બની જાવ ગુરૂ પુલકિત મહારાજ : નોંધાઈ FIR
સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને યોગ્ય ખોરાક ન મળતો હોવાની રાવ
દેશમાં એક દિવસમાં કોરોનાના 781 નવા કેસ નોંધાયા, કુલ આંક 6412
Share This Article
Facebook Email Print
Previous Article કેટલાક પ્રતિબંધો સાથે લોકડાઉન ખોલવાની સરકારની તૈયારી : સરકારે પ્લાન તૈયાર કર્યો
Next Article CCI દ્રારા દેશના ઉધોગ જગતને બેઠો કરવા વિવિધ માગણીઓ,માંગ્યા ૧૫ લાખ કરોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up