By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાજપ સાથે ફરી નાતો જોડો, કોંગ્રેસ-એનસીપી સાથે તોડો : એકનાથ શિંદે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાજપ સાથે ફરી નાતો જોડો, કોંગ્રેસ-એનસીપી સાથે તોડો : એકનાથ શિંદે
GeneralMumbaiPolitics

ભાજપ સાથે ફરી નાતો જોડો, કોંગ્રેસ-એનસીપી સાથે તોડો : એકનાથ શિંદે

HM News
Last updated: 22/06/2022 4:59 AM
HM News
3 years ago
Share
SHARE

– સુરતની હોટલમાં ઉદ્ધવના દુતો સાથે ચર્ચા

– દેવેન્દ્ર ફડણવીસને સીએમ અને પોતાને નાયબ સીએમ બનાવવા પણ શરતો મૂકી

મુંબઇ : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ એનસીપી તથા કોંગ્રેસથી નાતો તોડી ભાજપ સાથે ફરી જોડાવાની શરત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મોકલેલા બે સંદેશાવાહકો સમત્ર મૂકી હોવાનું જાણવા મળે છે.બળવાખોર એકનાથ શિંદેને મનાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મિલિન્દ નાર્વેકર અને ધારાસભ્ય રવિન્દ્ર ફાટકને સુરત ગયા હતા.ત્યાં તેમણે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનનો સંદેશો પાઠવ્યો હતો.આ લગભગ એક કલાક ચાલી હતી.

આ બેઠકમાં નાર્વેકર સમક્ષ એકનાથ સિંદેએ પ્રસ્તાળ મૂક્યો હતો.જેમા ચાર શરત જણાવી હતી.ભાજપ સાથે યુતિ કરશો તો શિવસેના સાથે જોડાયેલો રહીશ,કોંગ્રેસ-એન.સી.પી. સાથે કરેલી આઘાડી તોડી પાડવી.દેવેન્દ્ર ફડણવનીસને સીએમ અને તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માગણી કરી હોવાનુંપણ જાણવા મળે છે.બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પહેલાં મુંબઇ આવવા અને અહીં મોકળા મને ચર્ચા કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે.

સુરતના રાંદેરમાં પણ કોરોનાની દસ્તક, ત્રણ બાળકો સહિત પાંચ લોકો પોઝિટિવ
સુરતમાં ઉદય પછી આપનો હુંકાર:કહ્યું- એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર વહિવટમાં નહીં કરવા દઈએ…
લોટરી લાગી: મોદી સાથેના સારા સંબંધો કામ કરી ગયા, ઝફર ઈસ્લામને બનાવ્યા યુપીથી રાજ્યસભા ઉમેદવાર
મુસ્લિમ ભજનિકના મુખેથી રેલાતા ભજનો સાંભળવા હિંદુઓ ઉમટી પડે છે
CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વિવિધ મુદ્દે થશે ચર્ચા
Share This Article
Facebook Email Print
Previous Article BIG NEWS : શિવસેના છોડી નથી, હિન્દુત્વ માટેની લડાઈ : શિંદે ભાજપમાં નહિ જોડાય
Next Article સુરત જિલ્લાનો રેડ ઝોન ગણાતો પલસાણાના ચલથાણ અને બલેશ્વર વચ્ચેનો ને.હા 48 જ્યાં અલગ અલગ જગ્યાએ ઓવર બ્રિજ બનાવવા મુદ્દે ફરી લડત શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up