By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાડે રહેનારા માટે CMનો આદેશ,મકાન માલિક મનફાવે એટલું ભાડું નહીં વધારી શકે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાડે રહેનારા માટે CMનો આદેશ,મકાન માલિક મનફાવે એટલું ભાડું નહીં વધારી શકે
GeneralNational

ભાડે રહેનારા માટે CMનો આદેશ,મકાન માલિક મનફાવે એટલું ભાડું નહીં વધારી શકે

HM News
Last updated: 09/01/2021 9:55 AM
HM News
4 years ago
Share
SHARE

અનેક વખત એવા કિસ્સા જોવા મળ્યા છે જેમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદ થયા હોય છે.મામલો કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. મકાન માલિક અને ભાડુઆત વચ્ચે થતા વિવાદને ઓછો કરવા માટે ઉત્તર પ્રદેશ નગર ભાડુંત વિનિમય આદેશ 2021 પ્રસ્તાવને યુપી કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ વટહુકમના આધારે ભાડુઆત તરફી જોગવાઈ કરવામાં આવી છે.

જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મકાનમાલિક મનસ્વી રીતે ભાડામાં વધારો કરી શકશે નહીં.ભાડામાં રહેણાંક પર પાંચ ટકાનો અને બિન-રહેણાંક પર સાત ટકાનો વધારો કરવામાં આવશે.આ ઉપરાંત ભાડે રહેનારે પણ જગ્યાની પૂરતી કેર કરવાની રહેશે. બે મહિના સુધી ભાડુંઆત કોઈ ભાડું નહીં આપે તો મકાન માલિકે એને હટાવી શકશે. આ ઉપરાંત ભાડે રહેનાર મકાનમાં કોઈ પ્રકારની તોડફોડ નહીં કરી શકે. અગાઉથી ભાડુંઆતે કોઈ લેખિત કરાર નહીં કર્યા હોય તો એને ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે.જેથી તે આ કરાર કરાવી શકે.ભાડા વૃદ્ધિની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે થશે.ભાડું વધારવાના વિવાદ પર, ભાડાનું સુધારેલ ભાડુ અને ભાડૂત દ્વારા ચૂકવવાપાત્ર અન્ય ચાર્જ તે નક્કી કરી શકે છે.અગાઉથી કિસ્સામાં, રહેણાંક જગ્યા માટે સુરક્ષા થાપણ બે મહિનાથી વધુ હોવી જોઈએ નહીં અને બિન-રહેણાંક જગ્યા માટે સમય છ મહિના અગાઉથી લઈ શકાય છે.હાલમાં ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશ શહેરી ભવન અધિનિયમ 1972 લાગુ છે.જેના કારણે મકાન માલિક અને ભાડે રહેનારા વચ્ચે વિવાદ થતા હતા. મકાનની બાબતને લઈને કોર્ટમાં અનેક કેસ ચાલી રહ્યા છે. મકાન માલિકોને યોગ્ય ભાડું મળતું નથી. કોર્ટ અને ભારત સરકાર તરફથી તૈયાર કરવામાં આવેલા મોડલ ટેનેસી એક્ટના આધારે નગર વિસ્તારમાં ભાડા વિનિમય અધ્યાદેશ 2021 તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર અથવા રાજય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા ભારત સરકાર તરફથી નક્કી છાવણીમાં આ કાયદો લાગું નહીં પડે.

કોઈ કંપની, યુનિવર્સિટી, સેવા સંગઠન અથવા કોઈ અન્ય સંગઠને પોતાના કર્મચારીઓને ભાડા પેટે આપેલા મકાન પર એ લાગું નહીં થાય.ધાર્મિક અથવા ધાર્મિક સંસ્થાન લોક ન્યાય અધિનિયમ અંતર્ગત રજીસ્ટર થયેલા ટ્રસ્ટ, વકફ માલિકીના પરિસર પર આ કાયદો લાગું નહીં થાય.આ વટહુકમની કોપી મકાન માલિક અને ભાડુઆત બંને પાસે રહેશે. ભાડુઆતે પણ યોગ્ય સમયે ભાડું ચૂકવવાનું રહેશે.મકાન માલિકે ભાડું સ્વીકાર્યાની પહોંચ પણ આપવી પડશે.

PM CARES FUNDને RTIથી બહાર રાખવાનુ કહેતા કેંદ્ર ને હાઇકોર્ટની નોટિસ
સરકાર તેનું કામ કરે છે, પુતિનને યુદ્ધ રોકવા આદેશ ન આપી શકીએ : સુપ્રીમ
જાહન્વી કપૂરે માતાની બીજી પુણ્યતિથિ પર તસવીર શૅર કરી, કહ્યું : ‘તમને રોજ યાદ કરું છું’
નૂપુર શર્માને મળ્યું ગન લાઈસન્સ, વિવાદિ ટિપ્પણી પછી મળી રહી છે મારી નાખવાની ધમકી
રામ મંદિરના ભૂમિપૂજન પહેલા સરકાર અડવાણી અને જોશી પરનો કેસ બંધ કરેઃ સુબ્રમણ્યમ સ્વામી
Share This Article
Facebook Email Print
Previous Article મધ્યપ્રદેશમાં કોવેક્સિન રસીથી એક વોલન્ટિયરનું થયું મોત, સમગ્ર દેશમાં મચ્યો હડકંપ
Next Article વર્ષે ૧૦૦ કરોડની આવકને આંબતું કચ્છ એસટીનું ગાડું પ૯ કરોડે અટક્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up