By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતમાં કોરોના બન્યો ગાંડોતૂર: ૨૪ કલાકમાં ૬૫૩૫ નવા કેસ, ૧૪૬ના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતમાં કોરોના બન્યો ગાંડોતૂર: ૨૪ કલાકમાં ૬૫૩૫ નવા કેસ, ૧૪૬ના મોત
GeneralNational

ભારતમાં કોરોના બન્યો ગાંડોતૂર: ૨૪ કલાકમાં ૬૫૩૫ નવા કેસ, ૧૪૬ના મોત

HM News
Last updated: 26/05/2020 6:21 AM
HM News
5 years ago
Share
SHARE

– કુલ કેસ ૧,૪૫,૩૮૦, ૪૧૬૭ના મોત, ૬૦૪૯૦ લોકો સાજા થયા: મહારાષ્ટ્ર્ર, તામીલનાડુ અને ગુજરાતની સ્થિતિ બદથી બદતર

ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો ઓછું થવાનું નામ જ લઈ રહ્યો નથી.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬૫૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૬ લોકોના મોત નિપયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર અત્યાર સુધી ૪૧૬૭ લોકોના મોત નિપયા છે.કોરોનાના કુલ ૧,૪૫,૩૮૦ કેસોમાંથી ૮૦૭૨૨ એકિટવ કેસ છે યારે ૬૦,૪૯૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અથવા તો તેઓ સાજા થઈ ગયા છે.

મહારાષ્ટ્ર્રમાં કોરોનાએ સૌથી વધુ તબાહી મચાવી છે.અહીં કુલ ૫૨૬૬૭ પોઝીટીવ કેસ મળી ચૂકયા છે જે કોઈ પણ રાય કરતાં અનેકગણા વધુ છે.તેમાંથી ૧૫૭૮૬ લોકો સંપૂર્ણ સાજા થઈ ચૂકયા છે.આ રાયમાં અત્યાર સુધી ૧૬૯૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્ર્ર બાદ કોરોનાનો સૌથી વધુ માર તામીલનાડુમાં જોવા મળી રહ્યો છે.તામીલનાડુમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૧૭૦૮૨ થઈ ચૂકી છે અને ૧૧૮ લોકો મોતને ભેટયા છે.આવી રીતે દિલ્હીમાં કોરોનાના ૧૪૦૫૩ કેસ,૨૭૬ના મોત,ગુજરાતમાં ૧૪૪૬૦ કેસ,૮૮૮ લોકોના મોત,મધ્યપ્રદેશમાં ૬૮૫૯ કેસ અને ૩૦૦ના મોત તેમજ આંધ્રપ્રદેશમાં ૩૧૧૦ કેસ મળ્યા છે જે પૈકી ૫૬ લોકોના મોત નિપયા છે.

ઇઝરાયેલ ઇરાની વૈજ્ઞાનિકોને અલગ અલગ રીતે મારી રહ્યું છે : આ વખતે કર્યો અલગ રીતે શિકાર !
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તમામ નવા ચહેરાઓ, આ રહી નવા મંત્રીઓની પ્રોફાઈલ
લોકડાઉનના ૫૦ દિવસ…શું ગુમાવ્‍યું અને શું મેળવ્‍યું ? રસપ્રદ વિશ્‍લેષણ
વહુના પરિવારને સત્યના પારખા કરાવ્યા, અંધશ્રદ્ધાના નામે 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખ્યા
સી.આર.પાટીલની બિનજામીન પાત્ર ગુનામાં ધરપકડ કરો :કોંગ્રેસ
Share This Article
Facebook Email Print
Previous Article જૂનમાં નવી ઉદ્યોગનીતિ: વિદેશી કંપની-રોકાણ માટે લાલજાજમ હશે
Next Article ખાદ્યતેલ પર ભારતે હવે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવી જોઈએ : SEA
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up