By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભારતીય રેલ્વે બની માલામાલ, નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક થઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભારતીય રેલ્વે બની માલામાલ, નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક થઈ
GeneralNational

ભારતીય રેલ્વે બની માલામાલ, નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક થઈ

HM News
Last updated: 18/04/2023 10:47 AM
HM News
2 years ago
Share
SHARE

– મુસાફરોથી થતી આવકમાં અત્યાર સુધીની સૌથી વધુ 61 ટકા વૃદ્ધિ
– પાછલા નાણાકીય વર્ષ કરતાં આ રકમ લગભગ રૂ. 49,000 કરોડ વધુ

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : ભારતીય રેલ્વેએ નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક મેળવી છે.આ આંકડો પાછળના નાણાકીય વર્ષ કરતાં લગભગ રૂ. 49,000 કરોડ વધુ છે.રેલવે મંત્રાલયે ગઈકાલે આ બાબતે જાણકારી આપી હતી.રેલવે મંત્રાલયના નિવેદન અનુસાર, 2022-23માં માલસમાનની હેરફેરથી થતી આવક વધીને રૂ. 1.62 લાખ કરોડ થઈ છે,જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકા વધુ છે.

રેલ્વે તેના પેન્શન ખર્ચને પહોંચી પહેલીવાર સમર્થ બની

ભારતીય રેલ્વેની મુસાફરોની આવક વાર્ષિક ધોરણે 61 ટકા વધીને રૂ. 63,300 કરોડ સુધી પહોંચી છે.ઉપરાંત વધારેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ વર્ષ બાદ ભારતીય રેલ્વે તેના પેન્શન ખર્ચને પહોંચી વળવામાં માટે સફળ રહી છે.વર્ષોથી, રેલ્વેએ તેની પેન્શન જવાબદારીનો અમુક હિસ્સો ઉઠાવવા માટે નાણા મંત્રાલયનો સંપર્ક કર્યો હતો.

આંતરિક સ્ત્રોતોમાંથી રૂ. 3,200 કરોડની કમાણી

રેલ્વે મંત્રાલયના નિવેદન મુજબ, તમામ આવક ખર્ચને પહોંચી વળ્યા પછી પણ રેલ્વેએ મૂડી રોકાણના કારણે આંતરિક સ્ત્રોતોમાંથી રૂ. 3,200 કરોડની કમાણી કરી છે.

સુરેન્દ્રનગરમાં પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત 600 BJP કાર્યકરોનું મંથન, બે દિવસની કારોબારી બેઠકમાં ઘડાશે પ્લાન
હાઇકોર્ટનો સરકારને સવાલ, જો ઓક્સિઝન અને દવાની અછત થાય છે તો ત્રીજી વેવ માટે શું કરશો
ચોરી કરેલ લોખંડના સળિયાનો જથ્થો સગેવગે કરે તે પહેલા જ એલસીબી પોલીસે બે આરોપીઓને વાવ નજીકથી ઝડપી પાડ્યા
મૃતદેહ પર રૂપિયા પડાવતી ટોળકી : સુરતમાં કોરોના મૃતકના મોઢાંમાં ગંગાજળ મૂકવાનો ભાવ 3000 હજાર, મૃતદેહ સ્મશાન પહોંચાડવાના 1000 રૂપિયા
ખો ભૂલવી દેશે હવે ભૂમાફીઓને સરકાર ! આજથી ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી શરુ, 6 મહિનામાં જ ભૂમાફિયાઓનો થઈ જશે ફેસલો
Share This Article
Facebook Email Print
Previous Article પ્રેમ માટે ધર્મની દીવાલ તોડી ! મુસ્લિમ યુવતીએ બદલ્યો પોતાનો ધર્મ, હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન
Next Article કર્ણાટકમાં જોવા મળશે PM મોદી અને CM યોગી આદિત્યનાથનો જલવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up