By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતીય BCG રસી કોરોના સામે અસરકારક : ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતીય BCG રસી કોરોના સામે અસરકારક : ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી
GeneralInternationalNational

ભારતીય BCG રસી કોરોના સામે અસરકારક : ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી

HM News
Last updated: 31/03/2020 3:25 PM
HM News
6 years ago
Share
SHARE

ચીનના વુહાનથી પ્રસરેલા જીવલેણ એવા કોરોના વાયરસે ઈરાન, વિકસીત ગણાતા ઈટાલી, સ્પેન અને અમેરિકા જેવા દેશોમાં રીતસરનો કાળો કેર વર્તાવ્યો છે. આ દેશોમાં રીતસરની લાશોના ઢગલા ખડકાયા છે. પરંતુ ચીનને અડીને જ આવેલો અને 130 અબજ લોકોની વસ્તી ધરાવતા વિશાળ ભારતમાં કોરોના વાયરસની અસર એકદમ સામાન્ય કહી શકાય તેવી જ છે. બીજી રીતે કહીએ તો ભારતે કોરોનાને રીતસરની મ્હાત આપી છે અથવા તો એકદમ નિયંત્રણમાં રાખ્યો છે.

ભારત આમ કરી શક્યું તેનું એક કારણ બીસીજીની રસી હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું છે. કોરોના વાઈરસને અટકાવવાના પ્રયત્નના ભાગરૂપે વૈજ્ઞાનિકોને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ભારતમાં છેલ્લા 72 વર્ષથી બીસીજીની રસીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિશ્વ તેને કોરોના સામે લડવામાં મદદરૂપ હોવાનું માની રહ્યું છે.

ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ સાયન્સિસના અભ્યાસ પ્રમાણે અમેરિકા અને ઈટાલી જેવા જે દેશોમાં બીસીજી વેક્સિનેશનની પોલિસી નથી ત્યાં કોરોનાના વધારે પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે અને મૃત્યુ પણ વધારે થઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ જાપાન અને બ્રાઝીલ જેવા દેશોમાં ઈટાલી અને અમેરિકાની તુલનામાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે.

બીસીજી એટલે શું?

બીસીજીનું પુરું નામ બેસિલસ કોમેટી ગુઈરેન છે. તે ટીબી અને શ્વાસ સંબંધીત બિમારીને અટકાવવામાં મદદરૂપ છે. ભારતમાં બીસીજી બાળકના જન્મ બાદ તરત જ આપવામાં આવે છે. વિશ્વમાં સૌથી પહેલા તેનો વર્ષ 1920માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રાઝીલ જેવા દેશોમાં ત્યારથી આ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે.

બીસીજીનું નામ કેમ માટે સામે આવ્યું?

ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોમેડિકલ સાયન્સિસનો એક અભ્યાસ થયો હતો. બીસીજી વેક્સિનેશન અને તેની કોરોના પર અસર અંગે જાણકારી મેળવવાનો ઉદ્દેશ હતો. તેમા કોઈ પણ બીસીજી વેક્સિનેશન પોલિસીવાળા ઈટાલી, અમેરિકા, લેબેનોન, નેધર્લેન્ડ અને બેલ્જિયમ જેવા દેશોની તુલનામાં જાપાન, બ્રાઝીલ, ચીન જેવા દેશોમાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જ્યાં બીસીજી વેક્સિનેશન પોલિસી છે. તેમા ચીનને અપવાદરૂપ માનવામાં આવ્યું. કારણ કે કોરોનીની શરૂઆત આ દેશમાંથી થઈ હતી.

અભ્યાસમાં કઈ બાબત સામે આવી?

આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોને ધ્યાને આવ્યું કે, બીસીજી વેક્સિનેશનથી વાઈરસ ઈન્ફેક્શન્સ અને સેસ્પિસ જેવી બિમારીઓ સામે લડવામાં મદદ મળે છે. જેથી હવે એવી આશા જન્મી છે કે, કોરો સાથે જોડાયેલ કેસોમાં બીસીજી વેક્સિનેશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અલગ-અલગ દેશમાંથી મળતા આંકડા અને ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ વિચાર કર્યા બાદ બે પરિણામ સામે આવ્યા.

દુનિયાના જે દેશમાં બીસીજી વેક્સિનેશન થઈ રહ્યું છે ત્યાં કોરોનાને લીધે થતા મૃત્યુનું પ્રમાણ ઓછું છે. જ્યાં બીસીજીની શળરૂઆત જલ્દીથી થઈ ત્યાં કોરોનાથી થતા મૃત્યુ બિલકુલ ઓછા છે. જેમ કે બ્રાઝીલમાં 1920માં અને જાપાનમાં 1947માં બીસીજી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. અહીં કોરોના ફેલાવાનું જોખમ 10 ગણુ ઓછું છે. આ ઉપરાંત ઈરાનમાં 1984માં બીસીજી રસીની શરૂઆત થઈ. તેનાથી એવું માનવામાં આવે છે કે ઈરાનમાં 36 વર્ષ સુધીની ઉંમરના લોકોને બીજીસી રસી લગાવવામાં આવેલી છે. પણ વૃદ્ધોને આ રસી લગાવવામાં આવી નથી. તેને લીધે તેમનામાં કોરોના વાઈરસનું જોખમ વધારે છે.

તેવી જ રીતે જે દેશોમાં બીસીજી વેક્સિનેશન નથી ત્યાં સંક્રમણના કેસ અને મૃત્યુઆંક વધારે છે. આ દેશોમાં અમેરિકા, ઈટાલી, લેબેનોન, બેલ્જિયમ તથા નેધર્લેન્ડનો સમાવેશ થાય છે. જ્યાં કોરોના ફેલાવાનું જોખમ 4 ગણુ છે.

દેશમાં 1948થી અપાય છે બીસીજી રસી

ન્યુયોર્ક ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના અભ્યાસમાં ભારતનો કોઈ જ ઉલ્લેખ નથી. પણ આ અભ્યાસને ભારતના સંદર્ભમાં જોવામાં આવે તો એવું માની શકાય છે કે બીસીજીની રસી ભારતના લોકોને પણ કોરોનાથી બચાવવામાં મદદરૂપ સાબીત થઈ શકે છે. ભારતમાં બીસીજીની રસી પ્રથમ વખત વર્ષ 1948માં પાયલોટ પ્રોજેક્ટ પર આપવાની શરૂઆત થઈ હતી. ત્યારપછીના વર્ષ 1949માં તેને દેશભરની શાળામાં શરૂ કરવામાં આવી. વર્ષ 1951થી જ તે મોટાપાયે આપવામાં આવી. વર્ષ 1962માં જ્યારે રાષ્ટ્રીય ટીબી પ્રોગ્રામની શરૂઆત થઈ તો દેશભરમાં બાળકોના જન્મ બાદ તાત્કાલિક આ રસી આપવામાં આવી. એવું માની શકાય છે કે ભારતમાં મોટાભાગની વસ્તી બીસીજીની રસી લગાવવામાં આવે છે. અત્યારે દેશમાં જન્મલેતા 97 ટકા બાળકોને આ રસી આપવામાં આવે છે. જેથી પણ ભારતમાં કોરોનાની અસર ઘણી ઓછી હોવાનું અનુંમાન છે.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત: કોરોનાને લીધે માનસિક તણાવ દુર કરવા હેલ્પલાઈન શરૂ
Next Article COVID19 : 1500 ને પાર પહોંચી કોરોના વાયરસના દર્દી, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up