By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ભાવનગરમાં 75 ની સામે 100 સરોવરનું નિર્માણ કાર્યનો પ્રારંભ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ભાવનગરમાં 75 ની સામે 100 સરોવરનું નિર્માણ કાર્યનો પ્રારંભ
GeneralGujarat Now

ભાવનગરમાં 75 ની સામે 100 સરોવરનું નિર્માણ કાર્યનો પ્રારંભ

HM News
Last updated: 14/05/2022 4:58 AM
HM News
3 years ago
Share
SHARE

ભાવનગર : આઝાદીના ૭૫ મા વર્ષના ઉપલક્ષ્યમાં દરેક જિલ્લામાં ૭૫ સરોવર નિર્માણ માટે કરેલાં આહ્વાનને પગલે ભાવનગર જિલ્લામાં ૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ તેમાં વધારો થવાની શક્યતા છે.આ સરોવરોનું નિર્માણ લોકભાગીદારીથી એટલે કે, સેવાભાવી સંસ્થાઓ તથા ગામલોકોની આથક સાથે શ્રમદાનના યોગદાનથી થવાનું છે.ભાવનગરની જાણીતી કંપનીઓ પણ તેઓના સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જોડાવાની છે.ત્યારે આ બધા સહયોગીઓ વચ્ચે સંકલન માટે એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

જલ સંચય એ કુદરતના સંરક્ષણનું કાર્ય છે.ભાવી પેઢી જળની અછત ન ભોગવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જળ અભિયાન પણ ચલાવે છે.આ સરોવરોના નિર્માણથી પાણીનું સ્તર ઉંચું આવશે.આ સરોવરની આસપાસ પ્રકૃતિના જતન માટે ભારતીય મૂળ અને કૂળના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આપાસેના સાધનોનો સહયોગ આપે તે આવકાર્ય છે.આ માટે ૧૫ માં નાણાં પંચ તથા મનરેગા સહિતના ગ્રામ વિકાસના નાણાનો ઉપયોગ કરવામાં આવશે.આ નવી તૈયાર થનાર સાઇટ વશે.કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, નવા તૈયાર થનાર સરોવર ઓછામાં ઓછા એક એકરના બનશે તેમ જણાવી જો ગામ લોકો આથક સહકાર સાથે પોતાનું શ્રમદાન આપે કે પોતાની ખાતે ૧૫ મી ઓગષ્ટની ઉજવણી પણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.આ અંગેના વિગતવાર પ્રેઝન્ટેશનની રજૂઆત પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલે કરી હતી.

સુરત પાલિકાએ 732 કરોડના બાકી વેરાના ઉઘરાણામાં ભ્રષ્ટાચાર કરીને સામાન્ય પ્રજાને દેવાદાર બનાવી : AAP
સ્થાનિક ચૂંટણી પહેલાં કોર્પેારેટરોમાં જૂથબંધી, ૪૦ ટકા ટિકીટથી વંચિત રહેવાની સંભાવના
મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ ભ્રષ્ટાચારીઓ સામે CMની મોટી કાર્યવાહી
BJP-કોંગ્રેસ સહિત દેશની 10 પાર્ટીઓને સુપ્રીમ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ, જાણો શું છે મામલો
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ
Share This Article
Facebook Email Print
Previous Article મહુવા માર્કેટીંગ યાર્ડમાં જગ્યા થતા સફેદ ડુંગળીની આવક ફરી શરૂ કરાઇ
Next Article એલપીજીના ભાવ વધારા-મોંઘવારી મુદ્દે કોંગ્રેસે સિલિન્ડરની હરાજી કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up