By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મંદીના દોરમાં વિદેશી રોકાણકારો માટે ભારત બન્યું સ્વર્ગ! રૂા.1500 અબજનું રોકાણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > મંદીના દોરમાં વિદેશી રોકાણકારો માટે ભારત બન્યું સ્વર્ગ! રૂા.1500 અબજનું રોકાણ
BusinessGeneralNational

મંદીના દોરમાં વિદેશી રોકાણકારો માટે ભારત બન્યું સ્વર્ગ! રૂા.1500 અબજનું રોકાણ

HM News
Last updated: 21/07/2020 9:11 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.21 : કોરોના મહામારી વચ્ચે પણ ભારત વિદેશી રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.એપ્રિલ-જુલાઈ વચ્ચેના સમયગાળામાં વૈશ્ર્વિક સ્તરના રોકાણકારોએ લગભગ 1500 અબજ રૂપિયા (20 અબજ ડોલર)ના રોકાણ કરવામાં આવ્યું છે.ભાજપ્નો દાવો છે કે કોરોનાને કારણે બદલાયેલી હાલત અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દુનિયાભરના રોકાણકારોના વધેલા ભરોસાથી જ આ સંભવ બન્યું છે.

દિગ્ગજ કંપ્ની ગુગલે હાલમાં જ 10 અબજ અમેરિકી ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.આ જ રીતે વોલમાર્ટે 1.2 અબજ ડોલર અને એપલ ઈન્ક સપ્લાયર ફોકસકોન પણ એક અબજ બીલીયન ડોલરનું રોકાણ કરશે.દુનિયાની સૌથી મોટી કંપ્ની ફેસબુકે ભારતના રિલાયન્સ જીયોમાં 5.7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

આ ઉપરાંત હુન્ડાઈ મોબીજે ભવિષ્યના વાહનોના સોફટવેરના વિકાસ માટે ભારતમાં ટેકનીકલ કેન્દ્રનો વિસ્તાર કર્યો છે.પેકેજીંગમાં એમેઝોનની ભાગીદાર અને દુનિયાની નિરીક્ષણ,સત્યાપ્ન,પરીક્ષણ અને પ્રમાણન કંપ્નીએ દેશમાં માન્યતા પરીક્ષણ પ્રયોગશાળા બોલી છે તો જાપાનની પ્રમુખ કંપ્ની સુઝુકીએ ભારતમાં પોતાનો ફેલાવો વધાર્યો છે.

આ કંપ્નીઓએ કર્યું છે આટલું રોકાણ
* કવાલ કોમ વેન્ચર્સ- 970 લાખ ડોલર
* થોમસન-1428 લાખ ડોલર
* વી વર્ક ગ્લોબલ- 1000 લાખ ડોલર
* હિતાચી- 159 લાખ ડોલર
* કિઆ મોટર્સ- 540 લાખ ડોલર
* સાઉદીનો પીઆઈએફ- 1.6 અબજ ડોલર

ગુજરાત ભયંકર કોરોના મહામારીના ત્રીજા સ્ટેજમાં પહોચ્યું : રાજ્યમાં કુલ ૩૦ કેસ : ડીસ્ટન્સ રાખો… ઘરમાં રહો
ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની વેક્સિન,ઓક્સફોર્ડ બાદ હવે આ કંપની પર આશા
માત્ર કાશ્મીરી પંડિતોનુ લોહી દેખાયુ, 32 વર્ષમાં માર્યા ગયેલા મુસ્લિમો નહીં, કાશ્મીર ફાઈલ્સ પર ભડકયા મૌલવી
સુરતમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ એક સપ્તાહ રહે તેવી સંભાવના
મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત : PM મોદીએ ગુજરાતના પાડોશી રાજ્યમાં કર્યું લોકાર્પણ, દીવાળી જેવો માહોલ : VIDEO
Share This Article
Facebook Email Print
Previous Article સી. આર. પાટીલે વિજયમુહૂર્તમાં ગુજરાત ભાજપ પ્રમુખનો કારભાર સંભાળ્યો
Next Article સુરતમાં હવે હેર કટીંગ સલૂન ખૂલ્લા રાખવા હશે તો આ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up