By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મંદીના ‘બોકાહો’ વચ્ચે ભારતનું વિદેશી હુંડિયામણ રૂ.૪૦ લાખ કરોડને પાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મંદીના ‘બોકાહો’ વચ્ચે ભારતનું વિદેશી હુંડિયામણ રૂ.૪૦ લાખ કરોડને પાર
GeneralNational

મંદીના ‘બોકાહો’ વચ્ચે ભારતનું વિદેશી હુંડિયામણ રૂ.૪૦ લાખ કરોડને પાર

HM News
Last updated: 26/09/2020 7:24 AM
HM News
5 years ago
Share
SHARE

– ગત સપ્તાહમાં આશરે ૨૫ હજાર કરોડનો વધારો મળ્યો જોવા

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે અનેકવિધ દેશોની આર્થિક સ્થિતિ અત્યંત ડામાડોળ થઈ ગઈ છે ત્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો અન્ય દેશોની સરખામણીમાં જે વિદેશી હુંડિયામણ હોવુ જોઈએ તેનાથી અનેકગણો વધારો નોંધાયો છે.એક તરફ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે ભારતને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચાડવું ત્યારે હાલ ભારતનું વિદેશી હુંડિયામણ ૪૦ લાખ કરોડને પાર પહોંચ્યું છે.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ ગત સપ્તાહમાં આશરે ૨૫ હજાર કરોડનો વધારો થતા સર્વોચ્ચ સપાટીએ દેશનું વિદેશી હુંડિયામણ પહોંચ્યું છે.કોરોના કાળ દરમિયાન વિદેશી હુંડિયામણમાં ૩૫૩ મિલીયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે ફરી વિદેશી મુદ્રણમાં વધારો થતા હાલ દેશનું વિદેશી હુંડિયામણ ૪૦ લાખ કરોડને પાર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

દેશમાં વિદેશી મુદ્રણમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે અને આવનારા સમયમાં પણ આજ સ્થિતિ યથાવત રહેશે તેવું પણ માનવામાં આવ્યું છે.યુરો,પાઉન્ડ, યેનમાં ઘટાડો થતા ભારતનું મુદ્રણ વધુ મજબુત બન્યું છે જેના થકી દેશના વિદેશી હુંડિયામણમાં અનેકગણો વધારો જોવા મળ્યો છે.ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફમાં પણ ભારતનું અનામત ૧૪ મિલીયન ડોલરના વધારા સાથે ૪.૬૫૧ મિલીયન ડોલરે પહોચવા પામ્યું છે જે દેશ માટે ખુબ જ સારી વાત કહી શકાય બીજી તરફ અન્ય દેશોનું ભારત તરફનું વલણ અને ભારતની વિશ્ર્વસનીયતાના કારણે દેશની આર્થિક સ્થિતિમાં અનેકગણો સુધારો આવ્યો છે અને વિદેશી દેશો અનેકવિધ રીતે દેશમાં રોકાણ કરવા પણ તત્પરતા દાખવી રહ્યા છે.

આવનારા સમયમાં ભારત દેશ અને વડાપ્રધાન મોદીએ જે આર્થિક રીતે વિકસિત બનાવવા જે યોજનાઓ અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તેને બખુબી નિભાવવા અને તેને કેવી રીતે પરીપૂર્ણ કરી શકાય તે દિશામાં અનેકવિધ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જે વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે તે દેશ પરનો વિશ્ર્વાસ ઉજાગર થઈ રહ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

સુરતમાં ભાજપના 500 કાર્યકરોએ કેસરિયો છોડી આપમાં જોડાયા
ફાઇવ-જીના લીધે વિમાનો ઉડી નહી શકેઃ એરલાઇન્સના સીઇઓની ચેતવણી
મહારાષ્ટ્રઃ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર માટે મંજૂરી જરૂરી
રશિયાનો દાવોઃ ક્લિનિકલ ટ્રાયલ 100 ટકા સફળ, બ્રિટેને કહ્યું- નહીં કરીએ ઉપયોગ
શું તમારો પગાર રૂ.21000 છે? તો આ સમાચાર તમારે ચોક્કસ વાંચવા જોઈએ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં લોકો પ્રદૂષિત પાણી પી રહ્યા છે: કેગના રિપોર્ટમાં ખુલાસો
Next Article રામજન્મ ભૂમિ પછી કૃષ્ણ જન્મભૂમિનો મામલો પહોંચ્યો કોર્ટના દ્વારેઃ શાહી ઇદગાહ મસ્જીદ હટાવવા માંગણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up