By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મજુરોની ‘ઘરવાપસી’થી ઉદ્યોગો હેરાન-પરેશાનઃ ફેકટરી ખુલી પણ કામદારો કયાં? કામકાજને અસર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > મજુરોની ‘ઘરવાપસી’થી ઉદ્યોગો હેરાન-પરેશાનઃ ફેકટરી ખુલી પણ કામદારો કયાં? કામકાજને અસર
BusinessGeneralNational

મજુરોની ‘ઘરવાપસી’થી ઉદ્યોગો હેરાન-પરેશાનઃ ફેકટરી ખુલી પણ કામદારો કયાં? કામકાજને અસર

HM News
Last updated: 04/05/2020 10:43 AM
HM News
5 years ago
Share
SHARE

– મનરેગ-ખેતીમાં કામ મળવાથી પરત લાવવાનું પણ અઘરૂ

નવી દિલ્હી તા. ૪ : કેન્દ્ર સરકાર તરફથી ઘરે પાછા જવાની મંજૂરી મળ્યા પછી એક તરફ પ્રવાસી મજૂરો ખુશખુશાલ છે તો બીજી બાજુ ઘણાં રાજયોમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટો પછી ખુલવાની તૈયારી કરી રહેલા ઉદ્યોગોના માથા પર ચીંતાની રેખાઓ દેખાઇ રહી છે.નિષ્ણાંતોનું કહેવું છે કે લોકડાઉનમાં કામ ઠપ થઇ જવાથી ઉદ્યોગ જગત પહેલાથી જ ચિંતામાં છે હવે જો ફેકટરીઓ માટે મજૂરો નહી મળે તો તેની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે.પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ ડી.કે.અગ્રવાલે કહયું કે એક મજૂર જો ગામડે ચાલ્યો ગયો તો તેને પાછો લાવવો બહુ અઘરો પડશે.ગામડામાં જ મનરેગા અને ખેતીવાડીમાં રોજગાર મળવાના કારણે મજૂરો ભાગ્યે જ પાછા ફરશે.જો પાછા આવશે તો પણ વધુ મજૂરીની માગણી કરશે.તો ઘણાં દિવસોથી બંધ પડેલા ઉદ્યોગો પણ વધારે મજૂરી આપવાની સ્થિતિમાં નહીં હોય એટલે મજૂરોનું પલાયન અંદાજ કરતા વધારે પડકાર રૂપ બનવાનું છે.આ પરિસ્થિતિમાં કેન્દ્રએ રાજય સરકારો સાથે મળીને મજૂરોનું પલાયન રોકવું જોઇએ.ઉદ્યોગ જગત આ દિશામાં શકય એટલી મદદ કરવા તૈયાર છે.લાંબા સમયથી વેચાણમાં ઘટાડો અને નાણાની અછતનો સામનો કરી રહેલ રિયલ એસ્ટેટ સેકટર માટે મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.રિયલ એસ્ટેટ એક શ્રમ પ્રધાન ઉદ્યોગ છે અને જે રીતે મજૂરો ઘરે પલાયન થઇ રહ્યા છે. તેમાં અનુમાન લગાવવું મુશ્કેલ છે કે આગામી દિવસોમાં શું થશે ?

દિલ્હીની હોસ્પિટલમાં જમાતીયાઓની અવળચંડાઇ, દરવાજા પર કરી નાંખી પૉટી
સંકટની સ્થિતિ વચ્ચે રેલવેએ કોલસાના પરિવહન માટે રદ્દ કરી 42 પેસેન્જર ટ્રેન
ભાવનગરના પાલિતાણામાંથી 137 કરોડનું GST કૌભાંડ ઝડપાયું
ટૂંક સમયમાં મુંબઈ યુનિવર્સિટીમાં સ્ટૂડન્ટ ઈલેક્શનનું બ્યુગલ ફૂંકાશે
વિદેશી ફંડ મુદ્દે સીબીઆઈના ૪૦ સ્થળોએ દરોડા, ૧૪ આરોપીઓની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article ICICI લોમ્બાર્ડનો નફો 24% ઊછળીને 282 કરોડ નોંધાયો
Next Article દારૂની દુકાનો ફરી ખુલતાં કર્ણાટકમાં લોકોએ વાઈન શોપ બહાર ફટાકડા ફોડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up