By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મહારાષ્ટ્રમાં રાજકીય પેચ ફસાયો ! રાજ ઠાકરેએ છેલ્લે મારી પલટી : 10 બેઠક વાળી ડીલ કરી કેન્સલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મહારાષ્ટ્રમાં રાજકીય પેચ ફસાયો ! રાજ ઠાકરેએ છેલ્લે મારી પલટી : 10 બેઠક વાળી ડીલ કરી કેન્સલ
GeneralMumbai

મહારાષ્ટ્રમાં રાજકીય પેચ ફસાયો ! રાજ ઠાકરેએ છેલ્લે મારી પલટી : 10 બેઠક વાળી ડીલ કરી કેન્સલ

HM News
Last updated: 05/11/2024 11:14 AM
HM News
9 months ago
Share
PC : GOOGLE
SHARE

મહારાષ્ટ્રમાં જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે,તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે.મહાયુતિ અને મહા વિકાસ અઘાડીએ પોતાના બળવાખોરોને શાંત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.બીજી તરફ રાજ ઠાકરે અને મહાયુતિ વચ્ચે પણ એક મોટુ સમાધાન થવાનો સંકેત મળ્યો હતો.મનસે પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે.માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અમિત ઠાકરેની સામે એકનાથ શિંદેની શિવસેનાના સદા સરવળકરનો સીધો મુકાબલો છે.જેમાં સદા સરવળકર પોતાની ઉમેદવારી પરત ખેંચવા માગતાં હતા.પરંતુ અંતે આમ ન બન્યું. રાજ ઠાકરે, એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે ડીલ થઈ હતી.જેમાં એકનાથ શિંદે સેના અમિત ઠાકરેની સામે ઉભેલા સરવળકરની ઉમેદવારી પાછી ખેંચી લે,જેની સામે મનસે 10 બેઠકો પરથી ઉમેદવારી પાછી ખેંચશે.પરંતુ આ ડીલ સફળ ન રહી. 15 વર્ષથી ધારાસભ્ય રહી ચૂકેલા સરવળકરે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી કે, બાળાસાહેબ ઠાકરે હોત તો પરિવાર માટે એક સાચા શિવ સૈનિકને ત્યાગ કરવા આદેશ ન કરતાં.

રાજ ઠાકરેએ મળવાની ના પાડી

સદા સરવળકર અંતિમ દિવસે પોતાની ઉમેદવારી પાછી ખેંચવા મામલે રાજ ઠાકરેના આવાસ સ્થાને તેમને મળવા ગયા હતા.પરંતુ લાંબો સમય સુધી રાહ જોયા બાદ રાજ ઠાકરેએ મુલાકાત કરવાની ના પાડી દીધી હતી.આ રીતે હવે માહિમમાં શિવસેનાના અમિત ઠાકરે,સદા સરવળકર અને મહેશ સાવંત વચ્ચે ત્રિપલની લડાઈ થશે.

દિકરાના બદલે 10 બેઠકનો સોદો ખોટો

મનસે દ્વારા ભાજપ સહિત અન્ય બેઠકો પરથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા કવાત હાથ ધરાઈ છે.જેનું સીધુ નુકસાન ભાજનપ ગઠિત મહાયુતિને થવાની આશંકા છે.માહિમ બેઠક પરથી ઉમેદવીરી પરત લેવામાં વિલંબ થતાં રાજ ઠાકરે નારાજ થયા હતા એક બેઠકના બદલે 10 બેઠકનો સોદો સામા પક્ષકારે મોંઘો સાહિત થવાની શક્યતા છે.જેથી રાજ ઠાકરેએ આ સમાધાન પર વધુ દલીલ ન કરી.

BJP નેતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર અને મુંબઈ પોલીસ સામે નોંધાવી ફરિયાદ,ધારાસભ્ય મુશરીફ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
શિવસૈનિકોનું બળવો કરનારા વિધાનસભ્યો સામે વિરોધ-પ્રદર્શન
પ્રવેશોત્સવમાં માથાકૂટ મુદ્દે મ્યુનિ.ની સામાન્ય સભામાં પણ શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દિક યુધ્ધ
દોષિતોના વકીલ એ.પી. સિંહે નિર્ભયા પર આપત્તિજનક ટિપ્પણી કરતાં સુપ્રીમમાં અડધી રાત્રે આક્રોશ ફાટ્યો
સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલના ચાલુ ભાષણમાં લોકોએ ચાલતી પકડી,મુંઝવણમાં મૂકાયેલા પાટીલને ભાષણ ટૂંકાવવું પડ્યું
Share This Article
Facebook Email Print
Previous Article નવરાત્રીમાં મા દુર્ગા કૂકડા પર સવાર થઈને કરશે પ્રસ્થાન, જાણો આ સવારીના સંકેત
Next Article ટ્રમ્પ કે હેરિસ… કોના શિરે જશે મહાસત્તાનો તાજ? જાણો છેલ્લી ઘડીએ કોનું પલડું ભારે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up