મહારાષ્ટ્રમાં રાજકારણીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી કોવિડ સંક્રમિત થયા છે.તેમને હાલ HN રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં રાજનૈતિક સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Bhagat Singh Koshiyari)કોવિડ સંક્રમિત થઈ ગયા છે.તેમને હાલ HN રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કોશ્યારીની તબિયત કેવી છે,તેમને કોવિડના કેટલા ગંભીર કે સામાન્ય લક્ષણ છે તેની માહિતી હજી નથી આવી.મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં દેખાય છે.તેમના મંત્રી એકનાથ શિંદેએ બાગી વલણ અપનાવ્યું છે.તેમની સાથે શિવસેના અને નિર્દળીય પાર્ટીના કુલ 40 વિધેયક પણ છે.આ બધા હાલ આસામના ગુવાહાટીમાં છે.મહારાષ્ટ્રમાં થયેલા MLC ચૂંટણીમાં કેટલાક વિધેયકોએ ક્રૉસ વોટ કર્યા હતા.આનો ફાયદો બીજેપીને મળ્યો હતો
ત્યાર પછી જ એકનાથ શિંદે અને અન્ય વિધેયકો પહેલા ગુજરાત ગયા હતા.કાલે બધા વિધેયકો સૂરતમાં રોકાયા.હવે તે લોકો સૂરતથી ગુવાહાટી પહોંચી ગયા.તો મુંબઈમાં અન્ય વિધેયકોને સાચવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ હોટલમાં પહોંચાડી દીધા છે,કારણકે એકનાથ શિંદેના દાવા સતત વધતા જાય છે.ઉદ્ધવ સરકાર પર સંકટ વાદળ ઘેરાયા છે.માન મનૌવ્વલના પ્રયત્ન થઈ રહ્યા છે પણ હાલ કોઈ સફળતા જોવા મળી નથી.તો બાગી વિધેયકોને ગુવાહાીમાં ઍરપૉર્ટ નજી રેડિસન બ્લૂ હોટલમાં રાોખવામાં આવ્યા છે.ત્યાં સુરક્ષાનો કડક પહેરો છે.આ વિધેયકોને બહાર નીકળવાની પરવાનગી નથી.બાગી વિધેયકોની સંખ્યા હજી વધારવાનો દાવો છે.