મારો શું વાંક હતો…કમલનાથે મધ્યપ્રદેશના CM પદ પરથી આપ્યું રાજીનામું

HM News
1 Min Read

મધ્યપ્રદેશની રાજકારણમાં અત્યારે એક મોટો વળાંક આવ્યો જ્યારે મુખ્યમંત્રી કમલનાથે પત્રકાર પરિષદ કરી. આમ તો પહેલેથી જ અંદાજો લગાવામાં આવી રહ્યો હતો કે આ પત્રકાર પરિષદમાં કંઇક મોટું થઇ શકે છે, પરંતુ સસ્પેન્સ બનેલું હતું, જેના પરથી કમલનાથે પડદો ઉઠાવી દીધો. કમલનાથે પત્રકાર પરિષદ શરૂ કરતાં જ પહેલાં તો જૂના દિવસ યાદ કર્યા જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની અને તે મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ તેમણે રાજીનામાની જાહેરાત કરી અને ઉઠીને જરાજીનામાંની પહેલાં 15 મહિનાનું રિપોર્ટ કાર્ડ

રાજીનામું આપતા પહેલાં કમલનાથે પોતાની 15 મહિનાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. તેમણે ભાજપના 15 વર્ષ સાથે તુલના કરતાં કહ્યું કે તેમણે પ્રજાને 5 વર્ષ માટે પસંદ કર્યા હતા પરંતુ તેમને 15 મહિના માટે જ કામ કરવા દેવાયું. તેમણે કહ્યું કે આ 15 મહિનામાં તેમણે પ્રદેશની તસવીર બદલવાની પૂરી કોશિષ કરી. હંમેશા વિકાસમાં વિશ્વાસ રાખ્યો.તા રહ્યા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *