By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલાશે, નવું નામ હશે ‘નાના શંકર શેટ સેન્ટ્રલ ‘
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલાશે, નવું નામ હશે ‘નાના શંકર શેટ સેન્ટ્રલ ‘
GeneralNational

મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામ બદલાશે, નવું નામ હશે ‘નાના શંકર શેટ સેન્ટ્રલ ‘

HM News
Last updated: 06/01/2021 10:08 AM
HM News
4 years ago
Share
SHARE

પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામ ટૂંક સમયમાં જ બદલાવાનું છે, આનું નવું નામ હશે ‘નાના શંકર શેટ સેન્ટ્રલ ટર્મિનસ’. આ સંબંધે કેન્દ્ર સરકારની સકારાત્મક ભૂમિકા છે.નામકરણની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહી છે.સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે યાત્રીઓને ટૂંક સમયમાં જ આગામી સ્ટેશન ‘નાના શંકર શેટ સેન્ટ્રલ’ની જાહેરાત સંભળાશે.

અરવિંદ સાવંતે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયને પત્ર લખીને મુંબઇ સેન્ટ્રલ ટર્મિનસનું નામકરણ નાના શંકર શેટ ટર્મિનસસ કરવાની અરજી કરી હતી.આ પત્રનો રાયે સકારાત્મક જવાબ આપ્યો હતો.રાયે જણાવ્યું કે સ્ટેશનનું નામ બદલવાની પ્રક્રિયા થઈ રહી છે.આ દરમિયાન,સ્ટેશનનું નામકરણ રાજ્ય સરકારની પરવાનગી અને કેન્દ્રથી પણ સીલ કરી લેવામાં આવી છે.ભારતીય રેલવેના જનક,મુંબઇના પહેલા મૂર્તિકાર નાના શંકર શેટ કેટલાય વર્ષોથી માગ છે.નામદાર જગન્નાથ ઉર્ફે નાના શંકર શેટ્ટી પ્રતિષ્ઠાન તરફથી તત્કાલીન મુખ્યમંત્રીને નિવેદન આપવામાં આવ્યા હતા.ત્યાબાદ,રાજ્ય સરકારે આખરે વિધાયિકામાં પ્રસ્તાવને મંજૂરી આપી. કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો હતો.

આ દરમિયાન, નામકરણમાં મોડું થવા માટે કેન્દ્ર સરકારે પાસે કોઇ કારણ નથી.આ સંબંધે તેમણે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદર રાયને એક પત્ર લખ્યો.આ અંગે રાયે જણાવ્યું કે નામ બદલવામાં કેન્દ્ર સરકારની સકારાત્મક ભૂમિકા છે.કેન્દ્ર સરકાર આમ કરવાની તૈયારીમાં છે. એટલે, આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે,અરવિંદ સાવંતે જણાવ્યું હતું.

‘નમસ્તે ટ્રમ્પ’ સુપરહિટ : આતંકને નાબૂદ કરવાનો સંકલ્પ
સુરતના પુણા વિસ્તારમાં તંત્ર દ્વારા ખાડીની સફાઈ ન થતા AAPના નગરસેવકો અને કાર્યકર્તાઓ ઝાડુ સાથે સફાઈ કરવા ઉતર્યા
પાટીલ પુત્રની પીછેહઠ ! પરિવારવાદ- નેપોટિઝમના ગણગણાટ વચ્ચે હવે જિજ્ઞેશ VNSGU સેનેટની ચૂંટણી નહીં લડે..
GSTની ત્રીજી વરસી : ટેક્સ્ટાઇલ માર્કેટની ૫ હજાર દુકાન બંધ, પ્રોડક્શન ૪૦ ટકા ઘટયું
એન્જિનિયરિંગ મેગા બ્લોકને કારણે ભરૂચ-સુરત વચ્ચે દોડતી પેસેન્જર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article કોમેડિયન મુનાવર ફારુકીની જામીન અરજી ફગાવી દેતી ઇન્દોર કોર્ટ : હિન્દૂ દેવી દેવતાઓ વિષે કોમેન્ટ કરી હતી
Next Article દુબઇમાં ચોરી કરવા જાય છે ઇઝરાયલી પર્યટક !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up