By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ચંદીગઢમાં હોવાની શંકા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ચંદીગઢમાં હોવાની શંકા
GeneralNational

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ચંદીગઢમાં હોવાની શંકા

HM News
Last updated: 25/10/2021 7:22 AM
HM News
4 years ago
Share
SHARE

– વકીલે સોગંદનામા સાથે પાવર ઓફ એટર્ની આપતા પળો લાગી શકે છે

મુંબઈ : ખંડણી અને એટ્રોસીટીનો ગુન દાખલ થયા બાદ રહસ્યમ રીતે ગાયબ થઈ ગયેલા મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ ચંદીગઢમાં હોવાની શંકા છે.પરમહીર સિંહે તપાસ કરતા આયોગ પાસે દાખલ કરેલા સોગંદનામા અને પાવર એટર્નીથી તેમની માહિતી મળી શકે છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે વિસ્ફોટક મળ્યા બાદ તે સમયના મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી.બાદમાં પરમબીરે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ સામે 100 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ કર્યો હતો.આ ઉપરાંત પરમબીર સિંહ સામે પણ ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ત્યારબાદ પરમબીર સિંહ ગાયબ થઈ ગયા હતા.તેઓ કોર્ટમાં હાજર થતા નહોતા.તે વિદેશ પલાયન થઈ ગયા હોવાની ચર્ચા થતી હતી.રાજ્ય સરકારે પરમબીર સામેના આરોપીની તપાસ માટે નિવૃત્ત જજ કૈલાશ ચાંદિવાલના માર્ગદર્શન હેઠળ આયોગની સ્થાપના કરવામાં આવી હતી.

દરમિયાન પરમબીર સિંહના વકીલે ચાંદિવાલ આયોગને સોગંદનામા સામે પાવર ઓફ એટર્ની આપ્યું છે તે ચંદિગઢમાં બનાવવામાં આવ્યું હોવાનું માલૂમ પડયું છે.આયોગ સામે પરમબીર તરફથી મહેશ પાંચાલ હાજર રહેશે એમ જણાવવામાં આવ્યું છે.પોતાની પાસે કોઈ પુરાવા ન હોવાનું પણ પરમબીર સિંહે જણાવ્યું હોવાનું કહેવાય છે.

સોમવારે રૂપાણી સાથેની કાંધલ જાડેજાની મીટિંગ સફળ રહી તો શંકરસિંહ બાપુને લાગશે મોટો ઝટકો
વલસાડ કોંગ્રેસમાં યાદવાસ્થળી ? જીતુ ચૌધરી 50 કરોડમાં વેંચાયા ? ગધેડા ઊપર બેસાડી ચંપલથી મારવા પૂર્વ સાંસદ કિશન પટેલ ની માંગ, તમામ કોંગી અગ્રણીઓ ને માફી મંગવાનું કહેતા વિવાદ !!
3 વર્ષમાં ગુજરાતમાં 760 કરોડની ચોરી થઇ પણ પોલીસે માત્ર 188 કરોડ પાછા અપાવ્યા
હાર્દિકે કહેલું કે, ‘BJP એક એવું વોશિંગ મશીન છે જેમાં નેતા પર લાગેલા કોઈ પણ પ્રકારના ડાઘ…’
ભાજપના કોર્પોરેટરે યાત્રા યોજવા માટે લોકોને દારૂ અને પેટ્રોલની ઓફર કરી? જાણો વાયરલ ચેટ અંગે
Share This Article
Facebook Email Print
Previous Article ચાલો હવે જોઈએ નવાબ મલિક મંત્રીપદ ગુમાવશે કે વાનખેડે નોકરી ખોશે
Next Article થાણેમાં સતર્ક CGST અધિકારીઓએ 91 કરોડનું બોગસ ITC કૌભાંડ પકડી પાડયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up