By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈમાં શિંદે સરકાર સામે મહાવિકાસ અઘાડીનો હલ્લાબોલ, પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈમાં શિંદે સરકાર સામે મહાવિકાસ અઘાડીનો હલ્લાબોલ, પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થયા
GeneralMumbai

મુંબઈમાં શિંદે સરકાર સામે મહાવિકાસ અઘાડીનો હલ્લાબોલ, પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થયા

HM News
Last updated: 17/12/2022 10:21 AM
HM News
3 years ago
Share
SHARE

– અમે મહારાષ્ટ્રના મહાપુરૂષોનું અપમાન ક્યારેય સહન નહીં કરીએ : ઉદ્ધવ ઠાકરે
– તમામ વિપક્ષો મહારાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે એક સાથ આવ્યા છે

મુંબઈ, 17 ડિસેમ્બર 2022, શનિવાર : દેશમાં એક તરફ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનને લઈને હલ્લાબોલ ચાલી રહ્યો છે.ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રમાં મહાપુરૂષોના અપમાનને લઈને શિંદે સરકાર અને રાજ્યપાલ સામે મહાવિકાસ અઘાડીએ હલ્લાબોલ શરૂ કર્યો છે.આ પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા એનસીપીના અજીત પવાર પણ સામેલ થયાં છે.મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીએ છત્રપતિ શિવાજી મહારાજ પર નિવેદન આપતાં જ વિરોધ શરૂ થઈ ગયો હતો.આજે મહાવિકાસ અઘાડીના સેંકડો કાર્યકર્તાઓ રોડ પર ઉતરી ગયાં છે.

સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન બાદ આ સૌથી મોટો મોરચો

મહારાષ્ટ્રમાં વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.વિપક્ષના મોટા નેતાઓનું કહેવું છે કે શિવાજી મહારાજ અને મહાત્મા જ્યોતિબા ફુલે જેવી હસ્તીઓના અપમાન,કર્ણાટકની સીમા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં મરાઠીઓ સાથે અત્યાચાર અને ઔદ્યોગિક પરિયોજનાઓમાં મહારાષ્ટ્રને બહાર રાખવા વિરૂદ્ધ મુંબઈમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન બાદ આ સૌથી મોટો મોરચો છે.આ રેલી જ જણાવે છે કે તમામ વિપક્ષો મહારાષ્ટ્રના ગૌરવની રક્ષા માટે એક સાથ આવ્યા છે.

રાજ્યપાલ કોશિયારીએ શિવાજીને જુના જમાનાના આઈકોન કહ્યા હતાં

મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ શિવાજી મહારાજને 19 નવેમ્બરે ઓરંગાબાદમાં એક કાર્યક્રમમાં શિવાજી મહારાજને જુના જમાનાના આઈકોન કહ્યાં હતાં.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ હાજર હતાં.તેમણે સભામાં બાબાસાહેબ આંબેડકર અને નીતિન ગડકરીને આધુનિક યુગના આઈકોન કહ્યાં હતાં.

ઉત્તરપ્રદેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રાજન તિવારીની ધરપકડ, જાણો પોલીસે આ માફિયા પકડવા કેવી રીતે જાળ બિછાવી
BJP નેતાના પુત્રએ જ કરી ખેડૂતોની હત્યા : લખીમપુર હિંસા મામલે કોર્ટે આશિષ મિશ્રા સામે હત્યાના પ્રયાસની કલમો લગાવવાનો આપ્યો આદેશ
અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું,સર્વિસ પણ કરાઈ
આફતાબને લઈ જતી પોલીસ વૅન પર તલવારથી હુમલાની કોશિશ
સરકાર દિલ્હીમાં મુસ્લિમોની સુરક્ષા સુનિશ્ચિત કરે : અમેરિકન આયોગ
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત ભાજપના ધારાસભ્યો દિલ્હીમાં PM સાથે ડિનર લેશે, સી.આર.પાટીલે આમંત્રણ આપ્યું
Next Article પઠાણ વિવાદમાં સૌથી મોટા ન્યૂઝ, શાહરૂખ-દિપીકાની મુશ્કેલી વધી : ૫ સામે નોંધાયા કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up