– મનસુખભાઇ માંડવીયા,સી.આર.પાટીલ,નિતિનભાઇ પટેલ તથા પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં હોવાનું સંભળાઇ રહયું છે.
મનસુખભાઇ માંડવીયા,સી.આર.પાટીલ,નિતિનભાઇ પટેલ તથા પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં હોવાનું સંભળાઇ રહયું છે.જો કે મુખ્યમંત્રીપદે ગોરધનભાઇ ઝડફીયાનું નામ મોટાભાગે આગળ હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવી રહયું છે.આવતા ૨૪ કલાકમાં ચિત્રસ્પષ્ટ થઇ જશે તેવુ જાણવા મળી રહયું છે.