By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘મોતનો મલાજો’ પણ નથી જાળવતો ઈસ્લામિક દેશ કતર : ભારતીય પ્રવાસી મજૂરોના મૃતદેહ માટે પરિવારે લાંબી રાહ જોવી પડે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘મોતનો મલાજો’ પણ નથી જાળવતો ઈસ્લામિક દેશ કતર : ભારતીય પ્રવાસી મજૂરોના મૃતદેહ માટે પરિવારે લાંબી રાહ જોવી પડે છે
GeneralInternational

‘મોતનો મલાજો’ પણ નથી જાળવતો ઈસ્લામિક દેશ કતર : ભારતીય પ્રવાસી મજૂરોના મૃતદેહ માટે પરિવારે લાંબી રાહ જોવી પડે છે

HM News
Last updated: 16/06/2022 10:08 AM
HM News
3 years ago
Share
SHARE

– નૂપુર શર્માના કથિત વિવાદિત નિવેદન બાદ કતારે ભારતનો વિરોધ કર્યો હતો.

કતરમાં માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન થઇ રહ્યું છે.ભારતની આંતરિક બાબતોમાં માનવાધિકારની પીપુડી વગાડતા કતરમાં ભારતીયોને મૃત્યું બાદ પણ અન્યાય થાય છે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટ્રેડ યુનિયન પાંખ ભારતીય મઝદૂર સંઘ (BMS)એ કતરમાં પ્રવાસી કામદારો સાથે ગુલામો જેવા વર્તન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. BMS એ મંગળવારે (14 જૂન 2022) આરોપ મૂક્યો હતો કે કતરમાં પ્રવાસી કામદારો,તેમાં પણ ખાસ કરીને ભારતીયોને કતરમાં માનવાધિકારનું ઘોર ઉલ્લંઘન થઇ રહ્યું છે.

એક નિવેદનમાં બીએમએસના જનરલ સેક્રેટરી બિનોય કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, “અમને અનેક માનવાધિકાર સંગઠનો દ્વારા જાણ કરવામાં આવી છે કે જ્યારથી કતર ફિફા વર્લ્ડ કપની આગામી આવૃત્તિની યજમાની માટે બોલી જીત્યું છે,ત્યારથી ત્યાંના ભારતીય કામદારો ગુલામોની જેમ જીવન જીવી રહ્યા છે.

BMS, ભારતના સૌથી મોટા સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું કે 2014 થી કતરમાં 1611 ભારતીય પ્રવાસી કામદારોના મૃત્યુ થયા છે.મૃતકોના પરિવારજનોને પોતાના લોકોના મૃતદેહ મેળળવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે.જે ખરેખર ચિંતાનો વિષય છે

BMS એ કતર સરકાર અને ટ્રેડ યુનિયન સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય ભારતમાં કતરના રાજદૂતની સામે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.આ મુદ્દો શ્રમ અને વિદેશ મંત્રાલય સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો હતો. BMSએ માંગ કરી હતી કે કતરમાં તમામ ભારતીય કામદારોને તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને તેમના માનવ અધિકારોનું સન્માન કરવામાં આવે,ભારતીય પ્રવાસી મજુરના મૃત્ય બાદ પણ મૃતકોના પરિવારજનોને પોતાના લોકોના મૃતદેહ મેળળવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે.જે ખરેખર ચિંતાનો વિષય છે

મૃતકોના પરિવારને પણ વળતરની માંગ કરતા, BMSએ વધુમાં જણાવ્યું હતું કે, “જો કતર સરકાર આ મોરચે સકારાત્મક પગલાં નહીં ભરે, તો BMSને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દાને વહેલી તકે ઉઠાવવાની ફરજ પડશે. “

કતરમાં કાફલાની વ્યવસ્થાને કારણે ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોના કામદારોને ગંભીર ફટકો પડ્યો છે.પાસપોર્ટ જપ્ત કરીને ઓવરટાઇમ કામ,ખુબ નાના આવાસ,યૌન શોષણ તેમના નિષ્ણાત ક્ષેત્રની બહાર જબરદસ્તીથી કામ કરીને કામદારોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે.

અમિતભાઈ શાહે CR, CM અને CS સાથે ટોપ લેવલની બેઠક યોજી : અમિત શાહે કેમ આપ્યો CR પાટીલને ઠપકો …જાણો વિગતે
રથયાત્રા 2021 : પુરીમાં જગતના નાથનો રથ ખેંચવાથી મળે છે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ…મટે છે જન્મો જનમના પાપ!
વ્લાદિમીર પુતિનના સૌથી ખાસ બેન્કર એલવીરા નબીઉલ્લીના, જેઓ પોતાના વસ્ત્રોથી ‘મન ની વાત’ જણાવી દે છે
બારડોલીના યુવાનને ઓનલાઇન ટ્રેપમાં ફસાવવા યુવતીએ નિર્વસ્ત્ર થઈ કહ્યું, “મર્દ હોય તો તારા કપડાં કાઢ”
મહુવાના વહેવલ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાય
Share This Article
Facebook Email Print
Previous Article નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ તમિલનાડુમાં ABVP કાર્યકરની ધરપકડ : કોઈમ્બતુર પોલીસે કહ્યું, બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવનાર
Next Article તિહાર જેલમાં સિદ્ધુ મુસેવાલાની હત્યાની સ્ક્રિપ્ટ લખાઈ, લોરેન્સ બિશ્નોઈએ ઘડ્યું આવું ષડયંત્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up