By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું
GeneralSouth Gujarat

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું

HM News
Last updated: 27/02/2021 10:07 AM
HM News
4 years ago
Share
SHARE

– દમણ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત
– સ્યુસાઈડ નોટમાં જેના નામ છે તેની સામે કાર્યવાહીની માગ

દમણ : દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે દમણ આદિવાસી સમાજના આગેવાનોએ આજે દમણ મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે 22 ફેબ્રુઆરીએ મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી હતી.મોહન ડેલકરે લખેલી સુસાઇડ નોટમાં જે આરોપીઓ દર્શાવ્યા છે.તેઓની સામે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામા આવી છે.

દમણના મામલતદારને આજે દમણ આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.મોહન ડેલકર દ્વારા દાદરા નગર હવેલી અને દમણના આદિવાસીઓને ન્યાય અપાવવા ઘણી લડત લડી હતી.આદિવાસીઓના નેતાને કનડગત કરનાર લોકો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.નોંધનીય છે કે, દાદરા નગરહવેલીમના સાત ટર્મ સાંસદ રહી ચૂકેલા સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાને લઈ સંઘપ્રદેશ ઉપરાંત વલસાડ જિલ્લાના આદિવાસીઓમાં શોકનો માહોલ છે.આ પહેલા ધરમપુર આદિવાસી સમાજના આગેવાનોએ પણ આવેદનપત્ર પાઠવી આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી હતી.

ડેલકર આપઘાત કેસના વિવાદમાં સપડાયેલા લક્ષદ્રીપના પ્રશાસક પ્રફુલ પટેલનો જબરો વિરોધ : પરત બોલાવી લેવા માંગ
હાઈકોર્ટે પોલીસ કમિશ્નરનો ઉધડો લઈ લીધો : માસ્ક વગર રેલી કરતા અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી ?
રેલવેનો મહત્વનો નિર્ણય : ટ્રેનમાં રાત્રે મોબાઈલમાં ઉંચા સાદે મ્યુઝિક સાંભળવા પર, અવાજ કરવા પર થશે કાર્યવાહી
ભાજપ 120, કોંગ્રેસ 34, AAP 2 બેઠક પર આગળ, વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આગળ
માનહાનિ ના કેસમાં નહીં પણ આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાણો કોની માફી માગી !
Share This Article
Facebook Email Print
Previous Article મોહન ડેલકરના સમર્થનમાં દાદરાનગર હવેલીના સ્થાનિક લોકોએ 3 કિમી લાંબી કેન્ડલ માર્ચ યોજી,શ્રદ્ધાંજલિ અર્પી
Next Article કોંગ્રેસે મોહન ડેલકરે કરેલા આપઘાત કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ જ્યુડિશિયલ ઈન્કવાયરીની માંગ કરતા ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up