By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રક્ષાબંધન પહેલાં જ લતાદીદીને યાદ કરીને ભાવુક થયા PM મોદી, પુરસ્કારની રકમનું કર્યું દાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રક્ષાબંધન પહેલાં જ લતાદીદીને યાદ કરીને ભાવુક થયા PM મોદી, પુરસ્કારની રકમનું કર્યું દાન
GeneralNational

રક્ષાબંધન પહેલાં જ લતાદીદીને યાદ કરીને ભાવુક થયા PM મોદી, પુરસ્કારની રકમનું કર્યું દાન

HM News
Last updated: 27/05/2022 6:18 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.27 મે 2022, શુક્રવાર : સ્વર કોકિલા લતા મંગેશકર હવે આપણાં વચ્ચે નથી રહ્યા પરંતુ તેમણે ગાયેલા હજારો ગીતો આજે પણ આપણાં હૃદયમાં ધબકી રહ્યા છે.તેમના અવસાન બાદ તેમની સ્મૃતિમાં અને તેમને સન્માન આપવા માટે દીનાનાથ મંગેશકર પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ વાર્ષિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો.દેશ અને દેશવાસીઓ માટે શાનદાર અને અનુકરણીય યોગદાન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર એનાયત થયો હતો.વડાપ્રધાન મોદીએ આ પુરસ્કાર સાથે મળનારી ધનરાશિ એક ચેરિટી માટે ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.ત્યારે ટ્રસ્ટે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી એક લાખ રૂપિયાની ધનરાશિને પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરે ટ્વિટરના માધ્યમથી તે રકમ પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી હતી.

લૉકડાઉનમાં શું ખુલ્લું રહેશે, અહીં જુઓ આખી યાદી
મોટા પેકેજની આશા ન રાખે કોર્પોરેટ સેકટર : સરકાર
ભાજપના ડોન MLA મધુ શ્રીવાસ્તવના મોટા બોલ, કહ્યું- ‘નો રિપિટ થિયરી બીજા માટે હશે’…
ક્રિસમસ ઉપર ચર્ચમાં જનાર હિન્દુઓને અમે બરાબર સબક શીખવાડીશુ : બજરંગ દળના વાયરલ વિડીયોથી ચકચાર
મહારાષ્ટ્ર ધારાસભ્યોને લઈ બસ પહોંચતા સુરત એરપોર્ટ રાત્રે અઢી વાગ્યે ધમધમી ઊઠ્યું
Share This Article
Facebook Email Print
Previous Article કામના સ્થળે હાર્ટએટેકથી મોત અકસ્માત ગણાય , વળતર મળી શકે
Next Article આજે જવાહરલાલ નેહરૂની પુણ્યતિથિ, ‘પંડિત’ની પ્રતિમા ખંડિત કરવાનો વીડિયો આવ્યો સામે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up