By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજયના છ IAS અધિકારીઓને કેન્દ્રના સચિવોની યાદીમાં સમાવાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજયના છ IAS અધિકારીઓને કેન્દ્રના સચિવોની યાદીમાં સમાવાયા
GeneralNational

રાજયના છ IAS અધિકારીઓને કેન્દ્રના સચિવોની યાદીમાં સમાવાયા

HM News
Last updated: 15/04/2020 8:20 AM
HM News
5 years ago
Share
SHARE

– કેન્દ્ર સરકારમાં પસંદગી પામેલા છ માંથી પાંચ આઈએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે

ગુજરાત કેડરનાં છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારની સચિવ પદ માટેની યાદીમાં સમાવવાનો નિર્ણય કરાયો છે.ગુજરાતનાં જે છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં મોકલવાનો નિર્ણય કરાયો છે.તેમાનાં પાંચ અધિકારીઓ અત્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે આ અધિકારીઓને કેન્દ્ર સરકારના સચિવની યાદીમાં સમાવાયા બાદ તેમનો કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશનમાંથી નિયમિત સેવાઓ ગણાશે.

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે ગુજરાત કેડરનાં આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારના સચિવ માટેની યાદીમાં સમાવવાનો નિર્ણય જાહેર કરાયો છે. ગુજરાત કેડરનાં જે અધિકારીઓને કેન્દ્ર સરકારમાં નિયમિત સેવાઓ માટે બોલાવવાનો નિર્ણય કરાયો છે.

જેમાં નીતિ આયોગમાં અધિક સચિવ તરીકે કાર્યરત આર.પી. ગુપ્તા,વડાપ્રધાન કાર્યાલયના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા એ.કે.શર્મા,વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંકમાં એકઝીકયુટીવ ડીરેકટર તરીકે કાર્યરત એસ.અર્પણા,કેન્દ્રીય વાણિજય મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કાર્યરત બી.બી. સ્નેન સી.બી.એસ.ઈ.ના ચેરપર્સન તરીકે ફરજ બજાવતા અજિતા કરવલનો સમાવેશ થાય છે.આ તમામ અધિકારીઓ અત્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર પોતાની સેવાઓ આપી રહ્યા છે.

જયારે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ તરીકે કાર્યરત મુકેશ પુરીને પણ કેન્દ્ર સરકારના સચિવપદની યાદીમાં સમાવવાનો નિર્ણય કરાવ્યો છે.

ગુજરાત કેડરના જે છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકાર સચિવ પદે નિયુકત કરવાનો નિર્ણય કરાયો છે.તેમાંથી પાંચ અધિકારીઓ અત્યારે કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર કાર્યરત છે.જયારે હાલ રાજય સરકારમાં કાર્યરત મુકેશ પુરીને આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં સચિવપદે નિમણુંક કરવામાં આવશે.

મંદિરોને 90% સોનુ દાન કરવા માટે સુભાષ ઘાઇની અપીલ, ટ્વીટ પર વિવાદ સર્જાયો
રેમડેસિવિરની વધતી માગને પહોંચી વળવા ઉત્પાદનમાં વધારો કરાયો
લગ્ન રોકાવવાના નામે કલેકટરની દાદાગીરી, ગોર મહારાજને લાફા માર્યા, ભારે આક્રોશ બાદ સસ્પેન્ડ
આર્યન ખાનને એનસીબી ઓફિસમાં હાજરી આપવામાંથી કોર્ટે મુક્તિ આપી
ભાજપના નેતા 400 કારના કાફલા સાથે કોંગ્રેસમાં પાછા જોડાયા
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રસી MLA ઇમરાન ખેડાવાલાની બેદરકારીથી બીજા નેતાઓની ચિંતા વધીઃ ભરત પંડ્યાં
Next Article કોરોનાના દર્દીએ મહિલા ડોક્ટર પર કરી અશ્લિલ ટિપ્પણી, હોસ્પિટલમાં હંગામો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up