[weather_data]
Breaking News
TRENDING NEWS

રાજ્યસભા સાંસદ અમરસિંહે દુનિયાને કહ્યું અલવિદા, છેલ્લા 6 મહિનાથી હતા બીમાર

[updated_date] [post_views]

Table of Content

રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું હોવાના સમાચાર આવ્યા છે.અમરસિંહ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા.તેઓ સિંગાપોર ખાતે સારવાર લઈ રહ્યા હતા. માહિતી મુજબ અમરસિંહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. અમર સિંહ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા હતા.

રાજ્યસભાના સાંસદ અમર સિંહનું નિધન થયું છે.તેઓ છ મહિનાથી બીમાર હતા.છેલ્લા છ મહિનાથી સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી.શનિવારે બપોરે તેઓ જીંદગીનો જંગ હારી ગયા હતા.એક જમાનામાં તે સમાજવાદી પાર્ટીના સૌથી અસરદાર નેતા હતા.તેમનો દબદબો હતો પણ તે ઘણા વર્ષોથી સાઇડલાઇડ કરાયા હતા.સમાજવાદી પાર્ટીની કમાન અખિલેશ યાદવના હાથમાં આવ્યા પછી સપાથી દૂર જતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles