By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ ઠાકરેના હનુમાન ચાલીસા પાઠના જવાબમાં શિવસેનાની મહાઆરતી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાજ ઠાકરેના હનુમાન ચાલીસા પાઠના જવાબમાં શિવસેનાની મહાઆરતી
GeneralMumbai

રાજ ઠાકરેના હનુમાન ચાલીસા પાઠના જવાબમાં શિવસેનાની મહાઆરતી

HM News
Last updated: 17/04/2022 5:06 AM
HM News
3 years ago
Share
SHARE

– મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના મુદ્દે રાજકારણ ગરમાયું છે.એવામાં પુણે મારૂતિ નંદન મંદિરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ હનુમાનજીની આરતી કરી.તમને જણાવી દઇએ કે આખા દેશમાં આજે હનુમાન જયંતીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

પુણે : મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના મુદ્દે રાજકારણ ગરમાયું છે.એવામાં પુણે મારૂતિ નંદન મંદિરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ હનુમાનજીની આરતી કરી. તમને જણાવી દઇએ કે આખા દેશમાં આજે હનુમાન જયંતીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

શિવસેનાએ આપ્યો જવાબ

સાથે જ મુંબઇમાં શિવસેના દ્રારા પણ મહાઆરતી કરવામાં આવી.મુંબઇમાં આદિત્ય ઠાકરેએ આ મહાઆરતી કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેમનું આ પગલું રાજ ઠાકરેના જવાબમાં ઉઠાવવામાં આવ્યું છે.

લાઉડસ્પીકર વિવાદના લીધે ચર્ચામાં રાજ ઠાકરે

અત્રે ઉલ્લેખનીય છે કે નવનિર્માણ સેનાએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.

દિલ્હીમાં હનુમાન જન્મોત્સવ શોભાયાત્રા પર પથ્થરમારો

દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિના અવસર પર નિકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે.આ હિંસામાં પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.કહેવામાં આવી રહી રહ્યું છે કે યાત્રામાં સામેલ લોકો પર અચાનક પથ્થરબાજી થવા લાગી જેના લીધે બીજા પક્ષ તરફથી પણ પથ્થરમારો કર્યો છે.સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે અને મોટી સંખ્યામાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે.

અત્યારે તણાવનો માહોલ છે જે વિડીયો સામે આવ્યો છે તેમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જ્યારે ઘટનાસ્થળ પર સ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો,ત્યારે ઉપદ્રવીઓ દ્રારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.એ પણ કહેવામાં આવી રહ્યું છે કે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.અત્યારે પોલીસ આ ઘટના વિશે કંઇપણ બોલવાનું ટાળી રહી છે.

સુરતના ફાયરિંગ અને GUJSITOKના ગુનામાં વોન્ટેડ આરોપી અશરફ નાગોરીને ATSએ મહારાષ્ટ્રથી ઉચક્યો
જાણો, 46 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા આ દિગ્ગજે પંજાબમાં કોંગ્રેસના ભૂંડા પરાજયની આગાહી કરેલી
બૂસ્ટર ડોઝ વગર તમે કેટલા સુરક્ષિત : કોરોનાથી 90% પ્રોટેક્શન આપે છે છતાં એ ભારતમાં શા માટે અપાતો નથી?
વલસાડ નગરપાલિકાના ચાર સભ્યોને સભ્યપદેથી દૂર કરાયા,સભ્યએ કહ્યું- કૌભાંડીયા AC ચેમ્બરમાં બેઠા છે,પ્રજાના પ્રશ્નો ઉઠાવનાર હવે ઘરે બેસશે
કલમ 370 નાબૂદી અને રામ મંદિરના ઠરાવ પૂર્ણ, હવે શું છે સંઘનો નવો એજન્ડા ?
Share This Article
Facebook Email Print
Previous Article સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં પુરવઠા વિભાગનું ચેકિંગ
Next Article ગુજરાતમાં ગેંગસ્ટર એક્ટ ક્યારે? જેનાથી થરથર કાંપે ગુંડાઓ, જાણો એક્ટ વિશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up