By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રામમંદિર નિર્માણ માટે 600 કરોડનું દાન મળ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રામમંદિર નિર્માણ માટે 600 કરોડનું દાન મળ્યું
GeneralNationalReligious

રામમંદિર નિર્માણ માટે 600 કરોડનું દાન મળ્યું

HM News
Last updated: 10/02/2021 7:23 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.10 : અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે શિલ્પકારો-એન્જીનીયરો વગેરે એકત્રીત થયા છે જયારે મંદિર બાંધકામ દાન પેટે 600 કરોડથી વધુની રકમ મળી ગઈ છે.શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટીઓએ કહ્યું કે 20 દિવસમાં 600 કરોડનું દાન મળી ગયું છે.સમાજનો દરેક વર્ગ મંદિર નિર્માણમાં ફાળો આપવા આગળ આવી રહ્યો છે. 27 ફેબ્રુઆરી સુધી દાનઅભિયાન ચાલવાનું છે એટલે હવે બાકીના 18 દિવસોમાં પ્રવાહ વધવાનું અનુમાન છે.મંદિર નિર્માણમાટે ફંડ એકત્રીત કરવાની ઝુંબેશમાં ફૈઝાબાદનો મુસ્લીમ સમુદાય પણ આગળ આવ્યો છે.મુસ્લીમ રાષ્ટ્રીય મંચના સભ્ય હાજી સઈદ અહેમદે કહ્યું કે ભગવાન રામ તમામના છે અને રામમંદિર પણ સર્વ લોકોનું છે.મંદિર નિર્માણમાં મુસ્લીમો પણ યોગદાન આપશે. ભગવાન રામ હિન્દુસ્તાનના છે અને અમે પણ હિન્દુસ્તાનના જ છીએ.હિન્દુઓ સાથે ભાઈચારો જ છે.એવું બહાર આવ્યું છે કે 100 કરોડથી વધુનું દાન માત્ર મધ્યપ્રદેશથી મળ્યું છે. 10 લોકોએ એક કરોડથી વધુ અને 20 લોકોએ 50-50 લાખ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભવ્ય રામમંદિર નિર્માણ માટે ગત 15મી જાન્યુઆરીથી ફાળો ઉઘરાવવાનું શરુ કર્યુ હતું.ગત 5 ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરાયુ હતું.

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મમતા બેનરજીની તુલના પૂણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલ્કર સાથે કરાતા વિવાદ
સાઉદી અરબઃ પાક પીએમ સામે ચોર..ચોરના નારા લગાવવા બદલ પૂર્વ પીએમ ઈમરાનખાન સામે કેસ
લોકોને જલદી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે : રાજેન્દ્ર ત્રિવેદી
પશ્વિમ બંગાળમાં ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનનો મુખ્ય હેતું BJPનાં મત કાપવાનો છે : સીતારામ યેચુરીનો આરોપ
ભારતમાં સપ્તાહમાં નવા 22.5 લાખ કેસ: 3 જ દિ’માં 10 લાખ: મોત 89 ટકા વધ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે, ટેમ્પો ભરીને ચૂંટણી સાહિત્ય કમલમમાં પહોંચ્યું
Next Article શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા માટે તૈયારીઓ શરુ, આગામી 15 ફેબ્રુઆરી પછી નિર્ણય લેવાય તેવી શક્યતાઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up