By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ, વિડિયો વાયરલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ, વિડિયો વાયરલ
GeneralInternational

રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ, વિડિયો વાયરલ

HM News
Last updated: 03/03/2022 11:45 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.3.માર્ચ.2022 : યુક્રેનમાં ફસાયેલા છાત્રોને મળવા માટે અને તેમને પાછા લાવવા માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા ગયા છે.

કારણકે યુક્રેનથી પાછા ફરેલા ભારતીય વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેમને ઉતારો અપાયો છે.દરમિયાન સિંધિયાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં રોમાનિયાના એક શહેરના મેયર અને સિંધિયા વચ્ચે તડાફડી થઈ હોવાનુ દેખાય છે.

સોશિયલ મીડિયા પર ફરી રહેલા વિડિયોમાં દેખાય છે કે,રોમાનિયાના એક કેમ્પમાં પહોંચેલા સિંધિયા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે જાણકારી આપી રહ્યા હતા ત્યારે મેયરે તેમને ટોકયા હતા.સાથે સાથે તેમણે સિંધિયાને પૂછ્યુ હતુ કે,તમે અહીંથી ક્યારે જઈ રહ્યા છો…અમે વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરી રહ્યા છે.એ પછી સિંધિયા કહે છે કે,મને બધી ખબર પપડી રહી છે અને તેઓ મેયરથી અલગ થઈ જાય છે.

એ પછી સિંધિયા વિદ્યાર્થીઓની પાસે જઈને કહે છે કે,અમારો પ્લાન છે કે,અમે દરેક કેમ્પમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને કાઢીને લઈ જઈશું અને આ માટે રોમાનિયા સરકારનો ધન્યવાદ.

કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ આ વિડિયોને લઈને કહ્યુ છે કે,જુમલા અને વાયદા ભારતમાં કામ કરે છે પણ વિદેશની ધરતી પર નહીં.રોમાનિયાના મેયરે સિંધિયાને પાઠ ભણાવીને કહ્યુ હતુ કે,તમે અહીંથી ક્યારે જાવ છો..કારણકે વિદ્યાર્થીઓને રહેવાની જગ્યા અને ભોજન અમે આપી રહ્યા છે.

રાજકોટના સ્મશાનમાં અંતિમ સફરમાં પણ લાંબી કતાર, એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ આવ્યા, લાકડાંમાં અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ
કોરોનાને લઇ લોકોને ભડકાવવાના આરોપસર ચીનમાં મહિલા પત્રકારને 4 વર્ષની સજા
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ભાજપમાં દુખી….જાણો કેવી રીતે ભાજપના રાજકારણના શિકાર બની રહ્યા છે !
અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર જતાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ 4700 એસ.ટી.ની બસ દોડાવાશે : પરિવહન પ્રધાન
UP ધર્માંતરણ રેકેટમાં થયો મોટો ખુલાસો : ગગન કેવી રીતે બની ગયો મુસ્લિમ? ઘરના મંદિર તોડ્યા અને માતાને કહ્યું-તમે પણ અપનાવો ઈસ્લામ
Share This Article
Facebook Email Print
Previous Article અમે હિટલરને પણ સ્થાન નહોતુ આપ્યુ, પેરિસના મ્યુઝિયમે પુતિનનુ સ્ટેચ્યુ હટાવી દીધુ
Next Article શું હવે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ પુતિનને યુધ્ધ રોકવા માટે નિર્દેશ આપે? યુક્રેન મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગાજ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up