By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનની મુદ્દત લંબાવાય તેવી શકયતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લોકડાઉનની મુદ્દત લંબાવાય તેવી શકયતા
GeneralNational

લોકડાઉનની મુદ્દત લંબાવાય તેવી શકયતા

HM News
Last updated: 28/03/2020 8:24 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.૨૮: કોરોના સંકંટથી નિપટવા માટે વિભીન્ન રાજ્યો માટે પ્રભારી તરીકે નક્કી કરવામાં આવેલ કેન્દ્રિય પ્રધાનોએ પોત-પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.બધા પ્રધાનો પ્રભારવાળા રાજ્યોના કલેકટરના સીધા સંપર્કમાં છે.બધા કલેકટરોને કહેવાઇ ગયુ છે કે તેઓ દરેક ગામ, તાલુકામાં જઇને લોકોની પરિસ્થિતીની માહિતી મેળવો.તેમને જાહેરાત કરે અને લોકડાઉન બરાબર ચલાવે.જ્યારે સરકારી સુત્રો અનુસાર,લોકડાઉનની મુદત્તમાંવધુ વધારો થઇ શકે છે.એક અઠવાડીયામાં સંક્રમણ ધરાવતા દર્દીઓની સંખ્યા જોયા પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે.રાજ્યો સરકારોની સાથે સાથે કેન્દ્રીય પ્રધાનો પણ સક્રિય થવાથી સરકારી મહેકમો હરકતમાં આવી ગયો છે અને ગામથી માંડીને જીલ્લા મથક સુધી ઝડપભેર કામ શરૂ થઇ ગયુ છે.શરૂઆતના બે દિવસોમાં જ તેના સારા સંકેતો મળ્યા છે.સૌથી વધારે નજર એવા લોકો પર રખાઇ રહી છે જે શહેરોમાંથી ભાગીને ગામડામાં પહોચ્યાં છે.આવા લોકોની ઓળખ કરાઇ રહી છે અને તેમની તપાસ પણ કરાઇ રહી છે,જેથી જો તેમને ચેપ લાગ્યો હોય તો તે ગામડામાં ન ફેલાય પીએમઓએ કેન્દ્રીય પ્રધાનોને કોરોના ફેલાતો રોકવા માટે લેવાયેલ પગલાઓ અગેનો દૈનિક રિપોર્ટ આપવાના આદેશ આપ્યા છે.તેમાં રોગીઓને આઇશોલેશન કરવાની સુવિધા,જીવન જરૂરી ચીજોની ઉપલબ્ધતા અંગેનો રિપોર્ટ આપવાનો છે.કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૭૫ નવા કેસ બહાર આવ્યા છે. આ સાથે જ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૭૨૪ થઇ ગઇ છે.કોરોનાથી મરનારાઓની સંખ્યા ૧૭ થઇ છે.

આ કોરોના વોરિયર્સને સો સલામ : પીઠી ચોળેલી હાલતમાં ત્રણ મૃતદેહોને આપ્યો અગ્નિદાહ
વડોદરા સ્માર્ટ સિટી કંપનીને કોર્પોરેશનના બજેટમાંથી ફાળો નહીં આપવા માંગ
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચાર વધ્યા : નમકહરામ બાંગ્લાદેશમાં હિન્દુઓની વસતી સતત ઘટી રહી છે..
મહારાષ્ટ્રમાં કોરોના સંકટ : એક જ દિવસમાં 23 હજારથી વધુ કેસ નોંધાયા
સહકાર ક્ષેત્રે પક્ષનાં લેબલથી ચૂંટણી લડવા ભાજપની નીતિનો અમલ શરૂ
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉનની : એપ્રિલથી બેન્કોની મર્જર પ્રક્રિયા લાગુ પડશે
Next Article કોરોનાથી કેટલાંક લોકો તો મરશે જ, તેના માટે આપણે ફેકટરી બંધ કરી શકીએ નહીં – બ્રાઝિલના રાષ્ટ્રપતિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up