By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત
BusinessGalleryNational

લોકડાઉનને પગલે આઇટી રિટર્ન ફોર્મમાં ફેરફાર કરવા સીબીડીટી દ્વારા જાહેરાત

HM News
Last updated: 21/04/2020 10:55 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૨૧: સરકારી કર્મચારીઓએ ૩૦ જૂન સુધીમાં આઇટી રિટર્ન ભરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ કોરોના વાઇરસને કારણે ૩૦ જૂન સુધીમાં આઇટી રિટર્ન ભરાય તે શકયતા નહીં હોવાથી આજે સીબીડીટીએ રિટર્ન માટેના નવા ફોર્મ બહાર પાડવાની જાહેરાત કરી છે.તેમજ સરકારી કર્મચારીઓ માટે રિટર્ન ભરવાની મુદત લંબાય તેવી પણ શકયતા હાલ તો સેવવામાં આવી રહી છે.

ઇન્કમટેકસમાં મોટાપાયે સુધારા કરવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.તેના કારણે જ કરદાતા જાતે જ પોતાનંુ રિટર્ન ભરી શકે તે પ્રમાણેની દિશામાં આગળ વધી રહી છે.આ ઉપરાંત ઇન્કમટેકસ વિભાગ દ્વારા પણ મોટાભાગની સરકારી કચેરીમાં ઇને કરદાતા કેવી રીતે જાતે જ રિટર્ન ભરી શકે તેની જાણકારી આપવામાં આવી રહી છે.આ ઉપરાંત કોરોનાને કારણે આગામી ૩ મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.જેથી સરકારી કર્મચારીઓ ૩૦ જૂન સુધીમાં પોતાના રિટર્ન ફાઇલ કરી શકે તેવી શકયતા નહીવત છે.તેના લીધે રિટર્ન ભરવાની મુદત લંબાય તેવી પણ શકયતા રહેલી છે.જયારે ઇન્કમટેકસના રિટર્ન વધુ સરળ બનાવવા માટેની સત્ત્।ાવાર જાહેરાત સીબીડીટી દ્વારા આજે કરવામાં આવી છે.જેથી આગામી થોડા દિવસમાં આઇટી રિટર્નના ફોર્મમાં સરળીકરણ કરીને નવા ફોર્મ બહાર પાડવામાં આવશે.તેના કારણે નવા ફોર્મ બહાર પાડયા બાદ જ રિટર્ન ભરવામાં આવશે.

દેશનાં 9 મુસ્લિમ સંગઠને ફતવો બહાર પાડ્યો ,કહ્યું- ચીનની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ થયો છે, અમે એને નહિ મુકાવીએ
રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની સુપ્રીમમાં માગ
એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્નઃ એરેન્જ અને લવ મેરેજ સાથે-સાથેઃ MPની ઘટના
ભારતમાં કોરોના બન્યો ગાંડોતૂર: ૨૪ કલાકમાં ૬૫૩૫ નવા કેસ, ૧૪૬ના મોત
હરિયાણામાં ૩૦ પરિવારોએ મુસ્લિમ ધર્મ છોડીને સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો
Share This Article
Facebook Email Print
Previous Article ડાંગ જિલ્લાની સરહદીય વિસ્તારની 14 જેટલી બોર્ડર ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ તૈનાત
Next Article રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા બદલ શ્રીનગરની યુવા ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરુદ્ધ કેસ દાખલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up