By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: લ્યો બોલો : હવે કેન્દ્ર સરકારે કહ્યું N -95 માસ્કથી કોરોના પ્રસરતો અટકતો નથી, ખતરો વધી શકે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > લ્યો બોલો : હવે કેન્દ્ર સરકારે કહ્યું N -95 માસ્કથી કોરોના પ્રસરતો અટકતો નથી, ખતરો વધી શકે છે
GeneralNational

લ્યો બોલો : હવે કેન્દ્ર સરકારે કહ્યું N -95 માસ્કથી કોરોના પ્રસરતો અટકતો નથી, ખતરો વધી શકે છે

HM News
Last updated: 21/07/2020 8:01 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોરોનાનાં કપરા કાળની શરુઆતમાં જેની મોટી ડિમાન્ડ હતી અને દુનિયાનાં અનેક દેશો સૌ પ્રથમ જેનાં જથ્થા અને સપ્લાયને લઇને આમને સામાને આવી ગયા હતા તે જ N-95 માસ્કને લઇને ભારતની કેન્દ્ર સરકાર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી રહી છે.જી હા, ભરાત સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે,N-95 માસ્કથી કોરોનાનો ખતરો વધી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા N-95 માસ્કને લઇ મોટી ચેતવણી આપવાની સાથે સાથે સરકાર દ્વારા લોકોને N-95 માસ્ક ન વાપરવાની પણ સલાહ અપાઇ રહી છે.છિદ્રવાળા N-95 માસ્કથી સંક્રમણ નથી અટકતું તેવા તારણો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાનાં કપરાકાળનાં ચાર માસ પછી આવી વિચીત્ર જાહેર રાત કરવામાં આવી રહી છે કે,અને કહ્યું છે કે, આનાથી(N-95) માસ્કથી વાયરસનો પ્રસાર નથી રોકાતો.કેન્દ્ર સરકારનાં મહાનિર્દેશક રાજીવ ગર્ગે પ્રધાન સચિવોને પત્ર લખ્યો છે. અને કહ્યું છે કે,છિદ્રવાળાં N-95 માસ્કથી જીવલેણ વાયરસનું સંક્રમણ અટકતું નથી.

આપને જણાવી દઇએ કે,કોરોનાથી બચવા લોકો N-95 માસ્કનો ઉપયોગ વ્યાપક ઉપયોગ કરી રહ્યાં છે.અને દેશમાં અત્યાર સુધી 11.54 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી ચૂક્યા છે.સાથે જ મોતનો આંકડો પણ અત્યાર સુધીમાં 28054ને પાર પહોંચી ચૂક્યો છે.

સુરત: ઈંધણના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ ઘોડાઘાડી ફેરવી સૂત્રોચ્ચાર કર્યા
રશિયા પરિવાર સાથે મારી હત્યા કરવા માગે છે, પરંતુ અમે ગદ્દાર નથી : ઝેલેન્સ્કી
ટ્રમ્પ અને પત્ની મેલેનીયાએ દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી
અમદાવાદમાં પાડોશમાં રહેતા યુવકે કપડાં કાઢીને ભાભી તમે મને બહુ ગમો છો કહીને કર્યું એવું કે ….
શિવસેનાએ એનડીએના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર મુર્મુને ટેકો જાહેર કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article ટ્રેનો બાદ રેલ્વે સ્ટેશનોની પણ હરાજી કરવામાં આવશે, સરકાર કરશે ખાનગીકરણ
Next Article 35 દેશોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સંપૂર્ણપણે શરૂ, કંબોડિયા પહોંચતા જ અંતિમ સંસ્કાર માટે 1500 ડોલર જમા કરાવવાના રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up