રાજ્યભરના વકીલો માટે સરકારે સારા સમાચાર આપ્યા છે.આગામી 23 નવેમ્બરથી રાજ્યની તમામ નીચલી કોર્ટ શરુ થશે.રાજ્યના વકીલો માટે આ સૌથી મોટા સમાચાર હશે.હાઈકોર્ટે આ અંગે આદેશ કર્યો છે.આગામી 23 નવેમ્બરથી સરકારની જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઈન અનુસાર કોર્ટ શરુ થશે.કોર્ટ ખુલતાં વકીલો સહિત લોકોને પણ રાહત મળશે.