વલસાડના તીથલ દરિયા કિનારે ‘નિસર્ગ’ વાવાઝોડાની અસર શરૂ

HM News
0 Min Read

– દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું : વહીવટી તંત્ર એલર્ટ

વલસાડ : પશ્ચિમ બંગાળમાં તાજેત્તરમાં આવેલા ‘અમ્ફાન’ વાવાઝોડા પછી દેશમાં વધુ એક ‘નિસર્ગ’ વાવાઝોડું આવી શકે છે.આ વાવાઝોડું અરબસાગરમાં બની રહ્યું છે.ભારતીય હવામાન વિભાગે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *