By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિધાનસભા અગાઉ ભાજપને મોટો ફટકો, કેસરિયો છોડી આપની વિચારધારા સાથે જોડાયા ત્રણ મોટા નેતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > વિધાનસભા અગાઉ ભાજપને મોટો ફટકો, કેસરિયો છોડી આપની વિચારધારા સાથે જોડાયા ત્રણ મોટા નેતા
GeneralPoliticsSaurashtra

વિધાનસભા અગાઉ ભાજપને મોટો ફટકો, કેસરિયો છોડી આપની વિચારધારા સાથે જોડાયા ત્રણ મોટા નેતા

HM News
Last updated: 26/08/2022 8:44 AM
HM News
3 years ago
Share
SHARE

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે.ત્યારે હવે પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે.ભાજપથી નારાજ ત્રણ નેતાઓ આમ આદમી પાર્ટી (આપ)ની વિચારધારા સાથે જોડાયા છે.જૂનાગઢના ત્રણ નેતાઓએ કમળ છોડી આપનું ઝાડુ પક્ડયુ છે.વિધાનસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ સહિતના નેતાઓ આપમાં જોડાયા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ચાલે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના ત્રણ નેતાઓ આપમાં જોડાયા છે.કશોદના પૂર્વ ભાજપ નેતા અને હાલના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા આપમાં જોડાયા છે.ભાજપમાં જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ ભગતભાઈ જાડેજા તેમજ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભાનુભાઇ પરમાર આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આ વખતની વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ફૂલ ફોર્મ દેખાઈ રહી છે.ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ અવારનવાર સભા સંબોધી રહ્યા છે.જેમા મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી રહી છે.અરવિંદ કેજરીવાલે ભાજપ ગુજરાતની નેતાગીરીની સાથે કેન્દ્રની નેતાગીરીની પણ ઉંઘ હરામ કરી દીધી છે.આપના સંયોજક ગુજરાતવાસીઓને ફ્રી વીજળી,મફત શાળા,મફત સારવાર,રોજગાર સહિતની ગેરન્ટી આપી છે.અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં દિલ્હી મોડલ લાગૂ કરવાનો વાયદો કર્યો છે.જેનાથી આકર્ષિત થઈ મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો આપમાં સામેલ થઈ રહ્યા છે. ત્યારે હવે આ કડીમાં ભાજપના નેતાઓ પણ સામેલ થયા છે.

કરોડો વૈષ્ણવોની આસથાની પ્રતિક યમુના બનશે ‘પવિત્ર’
રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો, આસામના CMનું મોટું નિવેદન
દેશભરમાં કોરોનાના નવા 1549 કેસ, વધુ 31નાં મોત
અદાણીની રૂ. 70,000 કરોડ, બિરલાની રૂ. 40,000 કરોડની જાહેરાત : GBC-3માં ઉત્તરપ્રદેશમાં રોકાણનો વરસાદ
ITR વેબસાઇટ પર લોડ વધ્યો, 8 કલાકમાં 1.30 કરોડ લોગિન, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની આજે છેલ્લો દિવસ
Share This Article
Facebook Email Print
Previous Article જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના વાઇરલ ફોટો મુદ્દે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું મોટું નિવેદન : જુઓ વિડિઓ
Next Article હિન્દુ ધર્મને સાચા અર્થમાં દર્શાવવા બોલીવૂડમાં બનશે ‘હિન્દુત્વ’ નામની ફિલ્મ, પોસ્ટર રિલિઝ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up