By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: “વિવાદ થી વિશ્વાસમાં” વિશ્વાસ દ્રઢ બનાવવા ડિકલેરેશનમાં રિવીઝનનો અવકાશ આપતું IT
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > “વિવાદ થી વિશ્વાસમાં” વિશ્વાસ દ્રઢ બનાવવા ડિકલેરેશનમાં રિવીઝનનો અવકાશ આપતું IT
GeneralNational

“વિવાદ થી વિશ્વાસમાં” વિશ્વાસ દ્રઢ બનાવવા ડિકલેરેશનમાં રિવીઝનનો અવકાશ આપતું IT

HM News
Last updated: 07/12/2020 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

– ઈન્કમટેકસ સેટલમેન્ટ કમિશનમાં મામલો પેન્ડીંગ હશે તો સુધારો કરવાની તક નહીં મળે : સર્ટીફીકેટ અપાયા પહેલા ડિકલેરેશન માટે કેટલીક છુટછાટ

આવક વેરા વિભાગ દ્વારા ઘણા સમય પહેલા જાહેર કરવામાં આવેલી વિવાદ સે વિશ્ર્વાસ યોજનામાં હવે વિશ્ર્વાસને દ્રઢ બનાવવા માટે ડિકલેરેશનમાં સુધારાનો અવકાશ આપવામાં આવ્યો છે.ટેકસમાં વિવાદને ઉકેલવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) દ્વારા આ બાબતે જણાવાયું હતું કે,જ્યાં સુધી કાર્યવાહી પેન્ડીંગ હોય ત્યાં સુધી ડિકલેરેશનમાં સુધારાનો અવકાશ રહેશે નહીં.ઈન્કમટેકસ સેટલમેન્ટ કમિશન આઈટીસીએસસીમાં મામલો અટવાયો હોય ત્યારે અવકાશ મળશે નહીં.

જો કે,ટેકસ વિભાગ દ્વારા કરની સંપૂર્ણ વિગતો અને ભરવાપાત્ર રકમનું સર્ટીફીકેટ અપાય તે પહેલા વિવાદ સે વિશ્ર્વાસ હેઠળ ડિકલેરેશનનો સુધારો થઈ શકે છે. સીબીડીટીએ એ વાત પણ સ્પષ્ટપણે જણાવી હતી કે,મ્યુચલ એગ્રીમેન્ટ પ્રોસીઝર (એમએપી) દ્વારા મુકવામાં આવેલી શરત પણ જો સ્વીકારવામાં ન આવે તો આ લાભ લઈ શકાશે નહીં. મુળભૂત વાત ડિકલેરેશનની રહે છે.અમુક મર્યાદા બાદ કેસ અટવાયો હશે તો ડિકલેરેશનમાં સુધારાનો કોઈ અવકાશ રહેતો નથી.

ઓર્થોરીટી ફોર એડવાન્સ રૂલીંગ (એએઆર) દ્વારા કરદાતાના પક્ષમાં ચુકાદો અપાયો હોય અને આ ચુકાદા સામે આવકવેરા વિભાગે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોય તેવા સંજોગોમાં પણ કરદાતાને ડિકલેરેશનમાં બદલાવનો લાભ મળશે નહીં.

નોંધનીય છે કે,આવકવેરા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧ના માર્ચ મહિના સુધી વિવાદ સે વિશ્ર્વાસ સેટલમેન્ટ યોજના હેઠળ ત્રીજી વખત સમય મર્યાદા વધારવામાં આવી છે.આ વખતે ત્રણ મહિનાની સમય મર્યાદા વધારવા પાછળ કોરોના મહામારી કારણભૂત હોવાનું જણાવવામાં આવ્યું છે.અલબત હવે વિવાદ થી વિશ્ર્વાસ યોજનામાં કરદાતાઓનો વિશ્ર્વાસ વધુ દ્રઢ બને તે માટે જાહેર કરવામાં આવેલી વિગતોનું રિવીઝન કરવાનો અવકાશ આવકવેરા વિભાગ આપશે.

ભાજપ પ્રમુખ C.R. પાટીલ વિરોધી સૂર કાઢીને રૂપાણી સરકારના આ વરિષ્ઠ પ્રધાને શું કહ્યું ?
ગુજરાતના વધુ 18 લોકો માફિયાઓની જાળમાં ફસાયા, તુર્કીમાં ખંડણી માટે અપહરણ
વિધાનસભાના દ્વારેથી : જૂના જોગી ખેલ જોતા રહ્યા, નવી સરકારના મંત્રીઓ ‘ગેંગેંફેંફેં’ કરતા રહ્યાં, વિપક્ષ ગેલમાં
દુનિયાનાં સૌથી આનંદિત દેશોમાં ફિનલૈંડ અવ્વલ, પાડોશી દેશ ભારત કરતાં આગળ
કાળુ નાણુ રાખનારનું નામ જણાવો ને મેળવો પ કરોડ
Share This Article
Facebook Email Print
Previous Article દીવ, દમણ અને દાદરાનગર હવેલીની કોલેજો આજથી શરૂ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના થયા કોરોના ટેસ્ટ
Next Article માત્ર દસ દિવસમાં ૧૦ થી વધુ રાજ્યોમાં ફેલાયું કિસાન આંદોલન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up