By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓને રેડિયો ફ્રીકવન્સી આઈકાર્ડ અપાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓને રેડિયો ફ્રીકવન્સી આઈકાર્ડ અપાશે
GeneralNational

વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓને રેડિયો ફ્રીકવન્સી આઈકાર્ડ અપાશે

HM News
Last updated: 23/05/2022 5:59 AM
HM News
3 years ago
Share
SHARE

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકૂટ પર્વત પર આવેલા માતા વૈષ્ણોદેવી મંદિરની યાત્રાની યોજના બનાવેલી રહેલા શ્રદ્ધાળુ માટે ટૂંક સમયમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિટી કાર્ડ(આરએફઆઈડી) આપવામાં આવશે,જેથી યાત્રાળુઓની અવરજવર પર નજર રાખી શકાય અને ઈમરજન્સી વખતે તમામ જરુરી પગલાં સુનિશ્ચિત કરી શકાય.અધિકારીઓના કહેવા મુજબ લગભગ 2000 યાત્રીઓની ક્ષમતા ધરાવતું દુર્ગા ભવનનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે,જેથી મંદિર પરિસરમાં ભીડ એકત્ર થાય નહીં.જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના માધ્યમથી મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે આરએફઆઈડી શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે.વર્ષના પ્રથમ દિવસે મંદિર પર ભાગદોડ મચી હતી,જેના ધ્યાનમાં રાખીને આ ઉપાય સૂચવાયો હતો.આ ભાગદોડમાં 12 લોકોના મોત થયા હતા,જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.આ પ્રથમ દુર્ઘટના હતી,ત્યારબાદ ઉપરાજ્યપાલ મનોજસિંહાએ શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 100 ટકા ઓનલાઈન રજીસ્ટ્રેશન સહિત કેટલાક મહત્વના પગલાં ભરવાની જાહેરાત કરી હતી.

અલ કાયદાના આતંકવાદીઓ પાસેથી હિંદુ ધાર્મિક સ્થળોના નકશા મળ્યા, 3 હજારમાં જાતે બનાવ્યો બોમ્બ
ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ના કરતા આ કાર્યો, મા દુર્ગાને પ્રસન્ન કરવા અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ચીનના શાંઘાઈમાં કોરોનાનો હાહાકાર, ક્વોરન્ટાઇન સેન્ટર્સ પણ ખીચોખીચ ભરાયા
માંડવીના તડકેશ્વરથી એલસીબી પોલીસે કારમાંથી દારૂ ઝડપી પાડ્યો
દમણના ડબલ મર્ડરમાં માજી જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા પટેલનો સાળો કોર્ટમાં હાજર
Share This Article
Facebook Email Print
Previous Article 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
Next Article કુતુબ મીનારમાં ખોદકામનો કોઇ નિર્ણય કરાયો નથીઃ કેન્દ્ર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up