By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વોડકા પીઓ બકરીઓ સાથે રમો, કોરોનાથી કોઈ નહીં મરે : બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વોડકા પીઓ બકરીઓ સાથે રમો, કોરોનાથી કોઈ નહીં મરે : બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર
GeneralInternational

વોડકા પીઓ બકરીઓ સાથે રમો, કોરોનાથી કોઈ નહીં મરે : બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર

HM News
Last updated: 15/04/2020 10:04 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : માત્ર એક કરોડ લોકોની વસ્તી ધરાવતા દેશ બેલારૂસના રાષ્ટ્રપતિએ વિચિત્ર નિવેદન કર્યું છે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેકઝાંડર લુકાશેન્કોએ પોતાના દેશના નાગરિકોને સંબોધતી વખતે ખૂબ જ વિચિત્ર પ્રકારના દાવાઓ કર્યા છે.તેમણે દેશના લોકોને બેલારૂસમાં કોરોનાની દવા તૈયાર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને વોડકા પીવાથી કોરોના નહીં થાય તેવો દાવો કર્યો હતો.

બ્રિટીશ મીડિયા જેને તાનાશાહ તરીકે ઓળખે છે તેવા એલેકઝાંડર અગાઉ પણ અનેક વખત આ પ્રકારના વિચિત્ર નિવેદનો આપી ચુકયા છે.૨૫ વર્ષથી બેલારૂસની સત્ત્।ા સંભાળી રહેલા એલેકઝાંડરે લોકોને દેશમાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ ન થયું હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.સાથે જ તેમણે વોડકા પીવાથી, ટ્રેકટર ચલાવવાથી અને બકરીઓ સાથે રમવાથી કોરોના નથી થતો તેવો દાવો કર્યો હતો.આંકડા જોતા બેલારૂસમાં કોરોનાના કારણે 1245 પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ એલેકઝાંડર હજુ પણ સ્થિતિની ગંભીરતા સમજયા વગર અને માનવાધિકાર કાર્યકરોની ચેતવણીને અવગણીને લોકડાઉન લાગુ કરવાની ના પાડી રહ્યા છે.તેમણે જે લોકોના મોત થયા છે તે અગાઉથી જ અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ તે વાતથી સહમત હોવાનું જણાવ્યું હતું.એલેકઝાંડરની આ નીતિ મોટા પ્રમાણમાં માનવ ખુવારીનું કારણ બની શકે છે પરંતુ તેઓ લોકો કોરોનાથી ડરી ન જાય તે માટે કોરોનાથી થયેલા મૃત્યુ જાહેર ન કરતા હોવાનું કહી રહ્યા છે.

અમિત શાહને જમાડનારા બાઉલ ગાયકે પલટી મારી, મને ગૃહ પ્રધાને કોઇ મદદ ન કરી
સુરતમાં કોરોના બેકાબુ : શહેરમાં 183 દર્દીઓ સાથે શહેર-જિલ્લાનો આંક પહોંચ્યો 5260 પર
કોંગ્રેસના પ.બંગાળ અને આસામમાં કદાવર નેતાઓએ કોંગ્રસનો પંજો છોડ્યો : સંભવત ભાજપમાં જોડાશે !
કેન્દ્ર-બંગાળ સામસામે: મમતા સરકારને ગૃહમંત્રાલયની ચેતવણી
UP : કોરોનાકાળમાં ચિત્રકૂટ જેલમાં ગેંગવોર, મુખ્તારના સાથી સહિત 2ની હત્યા, ગેંગસ્ટર અંશુ દિક્ષિતનું એન્કાઉન્ટર
Share This Article
Facebook Email Print
Previous Article લોકડાઉન : ઉદ્યોગ જગતને રોજનું ૪૦ હજાર કરોડનું નુકસાન
Next Article ચોવીસ કલાકમાં 1500થી વધુ મોત વચ્ચે અમેરિકી અર્થતંત્ર ખુલ્લું મુકવાની ટ્રમ્પની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up