નવી દિલ્હી : વોડાફોન આઇડિયા (વીઆઇએલ)ના શેરધારકોને એજીએમમાં ઘણા પ્રસ્તાવને મંજુરી આપી.આમાં કંપનીના લેણાની મુદત અને 15000 કરોડ રૂપિયા સુધી શેર જાહેર કરવા પણ સામિલ છે,કંપનીને સાંવિધિક વેચાણને ચુકવણી કરવા અને કારોબારમાં લેવા સક્ષમ બનાવા બુધવારે થયેલા એજીએમમાં મતદાન માટે ઘણા પ્રસ્તાવ રાખવામાં આવ્યા હતા.
.8ણ લેવાની મર્યાદા વધારવાના પ્રસ્તાવની તરફેણમાં .8 99..8 ટકા મતો મળ્યા હતા. રૂ .15,15 000 કરોડ સુધીના શેર આપવાના પ્રસ્તાવની તરફેણમાં 98.6 ટકા મત પ્રાપ્ત થયા છે. ગુરુવારે, કંપનીએ શેર બજારને એક નોટિસમાં કહ્યું હતું કે એજીએમની નોટિસમાં ઉલ્લેખિત તમામ દરખાસ્તો જરૂરી બહુમતી સાથે પસાર કરવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2014માં થયેવા એજીએમમાં શેરધારકોને 25,000 કરોડ રૂપિયા બોરોઇંગ લિમિટ નક્કી કરી
કંપની દ્વારા 7 સપ્ટેમ્બરના જાહેર કરેલા એજીએમ નોટિસ મુજબ લોન લેવાની સીમાને વધારીને 1 લાખ કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છેસપ્ટેમ્બર 2014માં થયેલા એજીએમમાં શેરધારકોને કંપનીની બોરોઇંગ લિમિટ 25,000 કરોડ રૂપિયા નક્કી કરી હતી.બુધવારે એજીએમમાં પારિત થયેલા પ્રસ્તાવોમાં કંપનીના આર્ટિકલ ઓફ એસોશિએશનમાં બદલાવ,પ્રોપર્ટી પર પ્રતિભુતિયોને સજન અને ઇંન્ડસ ટાવર્સ અને ભારતી ઇન્ફ્રાટેલ સાથ ઇન્ટ્રાજેક્શન શામિલ છે
ગયા મહિનાની શરૂઆતમાં વોડાફોન આઇડિયાએ બોર્ડને શેર અને ડેટ ઇસ્ડ્રુમેન્ટ દ્વારા 25000 કરોડ રૂપિયાનું ફંડ એકઠુ કરવાની યોજનાને મંજુરી આપી.આના પર શેરધારકો પાસે મંજુરી પણ લેવાની હતી.કંપની રોકડ સંકળામણમાં ભીસાઇ રહી હતી.તેનાથી મોટુ નુક્સાન થયુ છે.તેના એવરેજ રેવન્યુ પર યુઝર્સ ઘટી રહ્યા છે.આ સાથે જ એજીઆર મદમાં સરકારનું કંપની પર લગભગ 50,000 કરોડનું દેવુ છે.