By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વ્યાજના વિષચક્રમાં ફસાયેલા જમીન દલાલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > વ્યાજના વિષચક્રમાં ફસાયેલા જમીન દલાલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ફરિયાદ
AhmedabadGeneral

વ્યાજના વિષચક્રમાં ફસાયેલા જમીન દલાલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ: ચાર સામે ફરિયાદ

HM News
Last updated: 02/05/2022 8:10 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,તા. 2 મે 2022,સોમવાર : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ચાણક્યપુરીમાં રહેતાં જમીન દલાલે ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોને પૈસા ચૂકવી દીધા છતાં વધુ રકમની માંગ કરી જાનથી મારવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ હતો.બનાવને પગલે સોલા પોલીસે ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા ભાથીભાઈ દેસાઈએ લખેલી સ્યુસાઇડ નોટમાં ગોવિંદભાઇ ગાંડાભાઈ દેસાઈ રહે, મહાશક્તી નગર,જનતાનગર પાસેથી રૂ.બે લાખ 10 ટકા વ્યાજે લીધા હતા.આ રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હોવા છતાં વધુ રૂ.8 લાખની ગોવિંદભાઇ માંગણી કરતા હતા.આ ગોવિંદભાઇ ભાઈઓ રાજુભાઇ અને કાળાભાઈ બંને રહે, દેવસીટી બંગલો, ચાણક્યપુરીનાઓ ફોન પર રૂપિયાની ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકીઓ આપતા હતા.

ભાથીભાઈએ રૂ 15 લાખ ટુકડે ટુકડે આનંદ બળદેવભાઈ દેસાઈ રહે, દેવસીટી બંગલો, ચાણક્યપુરી પાસેથી લીધા હતા. જે પેટે રૂ.70 થી 80 લાખ ચૂકવ્યા હતા.તેમ છતાં આનંદભાઈ વ્યાજની ઉઘરાણી કરી અપશબ્દો બોલી ભાથીભાઈની બહેનનું મકાન પડાવી લેવાની ધમકી આપતા હતા.આ ધમકીઓથી તંગ આવી ભાથીભાઈએ સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા જમીનદલાલ ભાથી દેસાઈના ભત્રીજા વિશાલની ફરિયાદ આધારે ગુનો દાખલ કર્યો છે.

કોરોના વાયરસ : ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે રહસ્ય, જમીનની અંદર બનેલી લેબમાં બને છે મોસાદ માટે ખાસ કેમિકલ
દાનહમાં નિયમોનુ પાલન ન કરનારી બે કંપની બંધ
તબલિગી જમાત મરકઝ સામેલ થયેલા મહારાષ્ટ્રના 252 લોકો ઓળખાયા
ધાર્મિક : શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિનો પર્વ? જાણો આ દિવસનું પુણ્ય કાળ અને ગ્રહ યોગ
આર્યન ખાનને જેલ કે જામીન? આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
Share This Article
Facebook Email Print
Previous Article આજથી ભાવનગરના 300 માં જન્મ દિવસની ઉજવણીના ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થશે
Next Article સિહોર પંથકમાં બાળલગ્નના 2 કિસ્સામાં પોલીસ ફરિયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up