શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભર્યું ફોર્મ

HM News
1 Min Read

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું.તો જેઠાભાઇ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું.આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા.

ફોર્મ ભર્યા બાદ શું કહ્યું શંકર ચૌધરીએ ?

વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યા શંકર ચૌધરીએ કહ્યું- મે અને જેઠા ભાઈ ભરવાડે ફોર્મ ભર્યું છે.આ એક સંવૈધાનિક જવાબદારી છે.આ જવાબદારી સૂપેરું પર પાડીશ.આ જવાબદારીના ઉચ્ચ મૂલ્યોને જાળવીશું તેમજ લોકશાહીને બળવત્તર બનાવવા માટે પ્રયત્ન કરીશ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *