By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શનિવારે પ્રતીક ભારત બંધ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > શનિવારે પ્રતીક ભારત બંધ
GeneralMumbai

શનિવારે પ્રતીક ભારત બંધ

HM News
Last updated: 12/07/2022 5:50 AM
HM News
3 years ago
Share
SHARE

ખાદ્ય પદાર્થો પરના પ્રસ્તાવિત જીએસટી કાઉન્સિલના નિર્ણયના વિરોધમાં દેશભરનાં વેપારી સંગઠનોની બનેલી રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિનું એલાન ગઈ કાલે દિલ્હીની ભારતીય ઉદ્યોગ વ્યાપારી મંડળની રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકમાં ૧૬ જુલાઈએ ભારત બંધનો નિર્ણય લેવામાં આવ્યો અનાજ-કરિયાણાં અને ખાદ્ય પદાર્થો પર જીએસટી કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવિત પાંચ ટકા જીએસટી લાગુ કરવાના વિરોધમાં દેશભરનાં વેપારી સંગઠનોની બનેલી રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિએ ગઈ કાલે શનિવાર,૧૬ જુલાઈએ ભારત બંધનું એલાન કર્યું હતું.

વેપારીઓ કહે છે કે ઈ-કૉમર્સ અને ઑનલાઇન વેપારને લીધે મોટા ભાગના વેપારો ખતમ થઈ રહ્યા છે એવા સમયે નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન-બ્રૅન્ડેડ અનાજમાં સમાવિષ્ટ ઘઉં,ચોખા,દાળ-કઠોળ,લોટ અને દહીં,દૂધ,પનીર જેવી આવશ્યક ખાદ્ય ચીજો પર પાંચ ટકા જીએસટી લાદવાના નિર્ણયથી મોંઘવારી તો વધશે જ;પણ નાના વેપારીઓના બિઝનેસનો ખાતમો થઈ જશે.

નવાઈની વાત એ છે કે જીએસટી દેશમાં શરૂ કરવામાં આવ્યો ત્યાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીવનાવશ્યક વસ્તુઓ પર કોઈ ટૅક્સ ન લગાડવા માટે તેમની જાહેર સભામાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આમ છતાં જીએસટી કાઉન્સિલે તેમની બેઠકમાં જીએસટી લાદવાનો નિર્ણય લેતાં દેશભરના વેપારી સમાજમાં રોષ ફેલાયો છે.વેપારીઓએ પહેલી જુલાઈએ જ પ્રસ્તાવિત જીએસટીનો વિરોધ કરતાં કિસાન આંદોલનની જેમ દેશભરમાં આંદોલન કરવાની ધમકી ઉચ્ચારી હતી.

મહારાષ્ટ્ર : સંકટમાં છે શિંદે જૂથનું અસ્તિત્વ? સંજય રાઉતનો ચોંકાવનારો દાવો
એરફોર્સના અત્યાધુનિક અપાચે હેલિકોપ્ટરનુ ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ
અખાત્રીજના મહાપર્વે શુકનવંતી ખરીદીનો આજે ધમધમાટ વધશે
PM મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા,મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા એરપોર્ટ પર સ્વાગત
સ્મૃતિ ઈરાનીની પુણે મુલાકાતનો ઉગ્ર વિરોધ, કાર્યક્રમ દરમિયાન BJP-NCP ના મહિલા કાર્યકરો વચ્ચે મારામારી
Share This Article
Facebook Email Print
Previous Article વરસાદને કારણે રાજ્યમાં અનેક જગ્યાએ પરિસ્થિતિ બની ગંભીર
Next Article મહારાષ્ટ્રમાં ગત 10 દિવસોમાં વરસાદથી 83 લોકોના મોત, મુંબઈમાં આજે ઓરેન્જ એલર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up