By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: શહેરોમાં એકલા રહેતા વડીલોને વિના મૂલ્યે ભોજન પૂરૂં પાડવા હેલ્પલાઇન શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > શહેરોમાં એકલા રહેતા વડીલોને વિના મૂલ્યે ભોજન પૂરૂં પાડવા હેલ્પલાઇન શરૂ
AhmedabadGeneralGujarat Now

શહેરોમાં એકલા રહેતા વડીલોને વિના મૂલ્યે ભોજન પૂરૂં પાડવા હેલ્પલાઇન શરૂ

HM News
Last updated: 26/03/2020 1:27 PM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતના શહેરોમાં એકલા રહેતા નિ:સહાય વૃદ્ધ અને વડીલો તેમજ નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. રાજ્યની સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ આ ભોજન ઘેરબેઠાં પુરૂં પાડશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યક્તિઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે.

આ કામગીરી માટે સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે. તદ્દઅનુસાર, અમદાવાદમાં પ્રશાંત પંડયા– હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરતમાં- આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરામાં ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટમાં ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગરમાં એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગરમાં ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગરમાં અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢમાં હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.

નંબર પ્લેટ પર લખાવ્યું- ‘કહી દેજો પાલ સાહેબ આવ્યા હતા’, પોલીસે આપ્યો મસ્ત જવાબ
પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ સહિત ફસાયેલા લોકોને વતન જવાની મંજૂરીના આદેશ
દેશની 40,000 કંપનીઓનું રજીસ્ટ્રેશન થઈ શકે છે કેન્સલ, આવા છે કારણો
સુરત મહાનગરપાલિકાએ વેચવા કાઢેલા પ્લોટનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ
જહાંગીરપુરામાં બે સંતાનની માતા સાથે પતિના મિત્રની બિભત્સ હરકત
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં દૂધ-દહીં, કરિયાણું, શાકભાજી-ફળ, લોટની ઘંટી રોજ ક્યા સમયે ખુલ્લી રહેશે? જાણો ટાઈમ ટેબલ
Next Article બિનજરૂરી રખડતા ઉપર પોલીસ ડ્રોનથી નજર રાખશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up