પ્રશાસનિક સેવાને વધુ સુદ્ઢ બનાવવાના ઉદેશ્યથી કેન્દ્ર સરકારે 26મી જાન્યુઅરીના રોજ દાદાર નગર હવેલી અને દમણ દીવનું અેકીકરણ કરીને થ્રીડીમાં તબદીલ કરી દીધું હતું.દાનહ અને દમણ દીવના એકીકરણ બાદ દમણને હેડ કવાર્ટર બનાવવામાં આવ્યું છે જેથી કરીનેે વહીવટી પ્રક્રિયા સરળતાથી થઇ શકે.ત્રણેય સંઘપ્રદેશના એકત્રી કરણને લઇને કેટલાક સ્થાનિક લોકોએ અંદર ખાને વિરોધ કર્યો હતો.જોકે,ત્રણેય પ્રદેશ એક થયા.