By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલા 300 કરોડની લાંચ ઓફરના દાવા મામલે CBI તપાસની ભલામણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલા 300 કરોડની લાંચ ઓફરના દાવા મામલે CBI તપાસની ભલામણ
GeneralNational

સત્યપાલ મલિક દ્વારા કરવામાં આવેલા 300 કરોડની લાંચ ઓફરના દાવા મામલે CBI તપાસની ભલામણ

HM News
Last updated: 24/03/2022 10:11 AM
HM News
3 years ago
Share
SHARE

જમ્મુકાશ્મીર, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે થોડા દિવસ અગાઉ દાવો કર્યો હતો કે,આરએસએસ સાથે જોડાયેલા એક નેતા અને અંબાણી સંબંધિત ફાઈલોને મંજૂર કરવાના બદલામાં તેમને 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી.સત્યપાલ મલિકના આ દાવાથી સનસનાટી મચી ગઈ હતી.હવે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ હવે તેના આ આરોપોની સીબીઆઈ તપાસ કરવા માટે ભલામણ કરી છે.સત્યપાલ મલિકનું કહેવું છે કે,ફાઈલ કરવા માટે તેમને 300 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી પરંતુ તેમણે આ ડિલ નામંજૂર કરી દીધી હતી.જોકે,આ દરમિયાન મલિકે પીએમ નરેન્દ્ર મોદીની સરાહના કરતા જણાવ્યું હતું કે,તેઓ ભ્રષ્ટાચાર સાથે કોઈ સમજોતો ન કરવો.

રાજસ્થાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મલિકે આ દાવો કર્યો હતો.તેમણે જણાવ્યું કે,કાશમીર ગયા બાદ મારી પાસે બે ફાઈલો આવી હતી.એક ફાઈલ અંબાણીની હતી અને બીજી આરએસએસ સાથે જોડાયેલા એક વ્યક્તિની હતી જેઓ અગાઉની મહેબૂબા મુફ્તી અને ભાજપની ગઠબંધન સરકારમાં મંત્રી હતા.તેઓ પીએમ મોદીના પણ ખૂબ નજીક હતા.મલિકે આગળ જણાવ્યું કે,મને સચિવોએ સૂચના આપી કે,તેમાં કૌંભાડ થયો છે અને પછી મેં એક પછી એક બંને ડીલ રદ કરી દીધી છે.સચિવોએ મને કહ્યું કે,બંને ફાઈલો માટે 150-150 કરોડ રૂપિયા આપવામાં આવશે પરંતુ મેં તેમને કહ્યું કે,હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો હતો અને માત્ર તેની સાથે જ જતો રહીશ.

સત્યપાલ મલિક અગાઉ પણ જમ્મુ-કાશમીરને લઈને ઘણા દાવા કરી ચૂક્યા છે.તેમણે કહ્યું કે,જમ્મુ-કાશ્મીર દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાંથી એક છે. મલિકે કહ્યું હતું કે,કાશ્મીર દેશનું સૌથી ભ્રષ્ટ સ્થળ છે. આખા દેશમાં 4થી 5 ટકા કમિશમ માગવામાં આવે છે પરંતુ કાશ્મીરમાં 15%માગણી કરવામાં આવે છે.તેમણે કહ્યું કે,જોકે,હું ગરીબ માણસ છું એટલે દેશના કોઈ પણ શક્તિશાળી માણસ સાથે લડી શકું છું.રિટાયર થયા બાદ રહેવા માટે ઘર પણ નથી એટલે ચિંતા કરવા જેવી કોઈ બાબત જ નથી.

એક ઝાટકે પાકિસ્તાનના બે કટકાં કરી નાખનાર જનરલ સૈમ માણેકશૉનો આજે જન્મદિવસ
જો તમે વર્ક ફ્રોમ હોમ કરતા હો તો વધુ ટેક્ષ ચુકવવા તૈયાર રહેજો
વલસાડ પંથકમાં વરસાદ થતાં ખેડૂતો માં આનંદ ની લાગણી
રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું આકર્ષણ ઉમેરવા ફરી હિલચાલ
રાજકોટમાં રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નિકળી, તલવારો સાથેનાં સ્ટંટ આકર્ષણનું કેન્દ્ર બન્યા : જુઓ (VIDEO)
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાથી મોતઃ વળતર માટેના ખોટા દાવાઓની તપાસને મંજૂરી, સમય મર્યાદાનું નિર્ધારણ
Next Article Ukraine War: ઝેલેન્સ્કીનું અંગ્રેજીમાં સંબોધન, વિશ્વભરના લોકોને રસ્તા પર ઉતરવા કરી અપીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up