By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સાધુ -સંતો અને ગૌ સેવકોની અટકાયત કરાતા પૂર્વ ધારાસભ્ય લાલચોળ, વિરોધ કર્યો વ્યક્ત….
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > સાધુ -સંતો અને ગૌ સેવકોની અટકાયત કરાતા પૂર્વ ધારાસભ્ય લાલચોળ, વિરોધ કર્યો વ્યક્ત….
GeneralNorth Gujarat

સાધુ -સંતો અને ગૌ સેવકોની અટકાયત કરાતા પૂર્વ ધારાસભ્ય લાલચોળ, વિરોધ કર્યો વ્યક્ત….

HM News
Last updated: 23/09/2022 11:59 AM
HM News
3 years ago
Share
SHARE

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાઓ અને પાંજરાપોળોને સરકારે જાહેર કરેલ રૂપિયા 500 કરોડની સહાય ના ચૂકવતા શુક્રવારે સવારે તમામ પાંજરાપોળોમાંથી પશુઓને છોડી મુકાયા હતા.અને સરકારી કચેરીઓ તરફ રવાના કરાયા હતા.જેને લઈને દિવસ પર દોડધામ મચી હતી.અને જિલ્લામાં આ મામલાને લઈને માહોલ ગરમ રહ્યો હતો.આ ઘટનાના પગલે જિલ્લાના ૧૦થી વધુ માર્ગો પર ગાયો રોડ ઉપર આવી જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી.જ્યારે પોલીસે સાધુ -સંતોને ગૌ સેવકોની અલગ- અલગ પોલીસ મથકમાં અટકાયત કરી છે.પરિણામે ગૌ પ્રેમીઓમાં રોષ ભભૂક્યો છે.

અલગ- અલગ પોલીસ મથકમાં ગૌ સેવકોની અટકાયત કરાઈ

ડીસા ના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ પણ આ રીતે પોલીસે કરેલી સાધુ- સંતો અને ગૌસેવકોની અટકાયત વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને બળાપો કાઢ્યો હતો.તેમને જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ માગણીઓ માટે આંદોલન કરે તો તે તેનો અધિકાર છે.ગૌસેવકો અને સાધુ સંતોને કયા ગુનામાં અટકાયત કરી છે.તેનો પોલીસ પાસે ખુલાસો માંગ્યો હતો.તમે એમને આ રીતે પકડીને કઈ રીતે બેસાડી શકો.એફઆઇઆર નોંધો, શા માટે નોંધતા નથી ? તેવા પ્રશ્નો પણ તેમને ઉઠાવ્યા હતા.જ્યારે સરકાર રૂપિયા 500 કરોડ જાહેર કરાયેલી રાશિ રિલીઝ કરી અને તાત્કાલિક ગૌશાળા અને પાંજરાપોળોને આપવા જણાવ્યું હતું.જો તેમ નહીં કરાય તો ગામે ગામ ગૌપ્રેમીઓ આંદોલનને ચાલુ રાખશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

સીમા વિવાદ વચ્ચે ચીનનાં દુશ્મન તાઇવાને ભારતને આપ્યો ટેકો, વેબસાઈટ પર ભગવાન રામ અને ડ્રેગનનો ફોટો કર્યો પોસ્ટ
તબલીગી જમાતમાં સામેલ થયેલા 960 વિદેશીઓ બ્લેકલિસ્ટ: ગૃહ મંત્રાલય
જાહેરનામું:​​​​​​​સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ પર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટૂ વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો
એપીએમસીની મસાલાબજારના રસ્તાઓ અને ગટરોની મરામત શરૂ થતાં વેપારીઓ ખુશખુશાલ
બારડોલી : પલસાણા અને કડોદરા પોલીસ દ્વારા તાલુકામાં 375 જેટલા વાહનો જપ્ત કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article આજનું નવું ભારત નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે : PM મોદી
Next Article 800 કરોડના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીના રિમાન્ડ થયા નામંજૂર, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up