સુપ્રીમ કોર્ટે PM CARES ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગ ફગાવી

HM News
2 Min Read

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી દીધી છે.અરજદારોને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો મળ્યો છે.સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે,પીએમ કેરેસ ફંડ પણ ચેરીટી ફંડ છે.તેથી ભંડોળ સ્થાનાંતરિત કરવાની કોઈ જરૂર નથી.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા એનડીઆરએફને પૈસા દાન આપી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,નવેમ્બર 2019માં બનાવેલી એનડીઆરએફ કોરોના સંકટને પહોંચી વળવા માટે પૂરતી છે.ન્યૂનતમ ધોરણોને અલગ કરવા માટે કોઈ નવી ક્રિયા યોજનાની આવશ્યકતા નથી.

સુપ્રીમ કોર્ટે પીએમ કેર્સ ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માગ ફગાવી દેવાઈ છે.અરજીકર્તાઓને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે.સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે પીએમ કેર્સ ફંડ પણ ચેરિટી ફંડ જ છે. રકમ ટ્રાન્સફર કરવાની જરૂર નથી.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા NDRFમાં રકમ દાન કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નવેમ્બર 2019માં બનાવવામાં આવેલી એનડીઆરએફ કોરોના સંકટથી ઉકેલ માટે પર્યાપ્ત છે.કોઈ નવુ એક્શન પ્લાન ન્યુનતમ માનાંકોને અલગ કરવાની જરૂર નથી.અરજીકર્તા એનજીઓ, સેન્ટર ફૉર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને દાવો કર્યો હતો કે ડીએમ એક્ટ હેઠળ કાનૂની આદેશનું ઉલ્લંઘન કરતા પીએમ કેર્સ ફંડ બનાવવામાં આવ્યુ હતુ. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે ડીએમ એક્ટ અનુસાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા આપવામાં આવેલુ કોઈ પણ દાન અનિવાર્ય રીતે એનડીઆરએફને ટ્રાન્સફર કરવુ જોઈએ.

કેન્દ્ર સરકારે 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ પોતાના સોગંદનામામાં આ તર્કને ફગાવી દીધો હતો. સરકારે કહ્યુ હતુ કે પીએમ કેર્સ ફંડ રાહત કાર્ય કરવા માટે સ્થાપિત એક ખજાનો છે અને અતિતમાં આ રીતે કેટલાક આવા ખજાના બનાવી ચૂકાયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *