By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં કેસરિયા હિન્દુ વાહિની સંગઠનનું સંમેલનમાં ગૌરક્ષામાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કેસરિયા હિન્દુ વાહિની સંગઠનનું સંમેલનમાં ગૌરક્ષામાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ
GeneralSurat

સુરતમાં કેસરિયા હિન્દુ વાહિની સંગઠનનું સંમેલનમાં ગૌરક્ષામાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ

HM News
Last updated: 10/08/2021 12:23 PM
HM News
4 years ago
Share
SHARE

– કેસરિયા હિન્દુ વાહિની દ્વારા આગામી કાર્યક્રમને લઈને માહિતી અપાઈ

સુરત : રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ વિવિધ સંગઠનો પણ સક્રિય થઇ જતું હોય છે.જે તે રાજકીય પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા સંગઠનો પોતાનું અલાયદુ સંગઠન ઊભું કરીને પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે રાજકીય પાર્ટી ને મદદરૂપ થાય છે.કેસરિયા હિંદુ વાહિની સંગઠન હિંદુઓની રક્ષા હિંદુ ધર્મ માટે થઈને સંસ્કૃતિનું જતન તેમજ હિન્દુઓના ઉત્થાન માટે થઈને આગામી સમયમાં કેસરિયા હિંદુ વાહિની વધુ મજબૂત થાય અને સમગ્ર ભારતભરમાં હિંદુઓ પડતી મુશ્કેલીઓ માટે કામ કરવાના હેતુથી સંગઠિત થયું છે. સમગ્ર કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરતાં દેખાયાં હતાં.

કેસરિયા હિંદુ વાહિની સંગઠન દેશભરની અંદર પણ અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહી છે. તેવી જ રીતે ગુજરાતમાં ઘરે બને મધ્યમવર્ગીય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરશે.તેમજ ભૂખ્યાને ભોજન પૂરું પાડવાના આયોજન કરવાનું વિચારી રહી છે. તેની સાથે હિન્દુ મહિલાઓની સુરક્ષાને લઇને પણ કામગીરી ગુજરાત રાજ્યની અંદર શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ કેસરિયા હિંદુ વાહિનીના પદ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંગઠનમાં અલગ-અલગ કાર્યકર્તાઓને અલગ-અલગ જવાબદારીઓ પણ આપવામાં આવે અને સંગઠનમાં હોદ્દાઓની પણ જવાબદારી આપવામાં આવી સાથે વિજયભાઈ દવે જેઓની હિન્દુ માટે થઈને અગ્રેસર રહેતા હોય છે તેવામાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોપવામાં આવી છે.

ગૌરક્ષકો પર થતાં હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરાઈ

અતુલ મિશ્રાએ જણાવ્યું કે આજે જે સરકાર કેન્દ્રમાં છે તેમના દ્વારા હિન્દુત્વ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે, અત્યાર સુધીની સરકારો જેટલી પણ સત્તામાં આવી છે.તેમણે હિંદુત્વના મુદ્દાને ક્યારેય પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી.ગૌરક્ષક લોકોની સુરક્ષાને લઇને પણ થોડીક સમસ્યાઓ હાલ દેશભરમાં દેખાઈ રહી છે ગૌહત્યાના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે અને ઘણા કિસ્સાઓ ની અંદર ગૌરક્ષકો ઉપર હુમલા કરવાની ઘટનાઓ પણ બની રહી છે.ગૌરક્ષકો ઉપર થતા હુમલા એ ખરેખર દુઃખદ બાબત છે.ભવિષ્યમાં ગૌરક્ષકો ઉપર હુમલા ન થાય અને ગૌહત્યા ન થાય તેના માટેના પ્રયાસો હાથ ધરી છે.

RBIએ વ્યાજદર વધારતા લોનના હપ્તા મોંઘા થશે
કોરોના વચ્ચે પણ હવસખોરો બેફામ :૧૩ વર્ષીય બાળકી પર બળાત્કાર
‘આપ’ને રૂ. ૨,૦૦૦ કરોડના કૌભાંડમાં મનિષ સિસોદિયાની ધરપકડનો ભય : કેજરીવાલે કહ્યું બધાને જ જેલમાં મોકલી દો
બીલીમોરા પાલિકાના કોન્ટ્રાક્ટર અને અધિકારી વચ્ચે રૂપિયાની લેતીદેતીનો ઓડિયો વાયરલ : નવસારી ભાજપ દોડતું થયું
સુરત જિલ્લામાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં સતત વધારો છતાં જિલ્લા આરોગ્ય વિભાગ મૃત્યુઆંક છુપાવી રહ્યું છે
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના ભણકારા, સંઘ સુપ્રીમો સહિત RSSના નેતાઓ આવશે મુલાકાતે
Next Article અફઘાન સરકાર સિવિલ મિલિશિયાને લડવા હથિયારો આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up