By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં કોરોનાના નવા 788 દર્દી દાખલ : 7 ના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કોરોનાના નવા 788 દર્દી દાખલ : 7 ના મોત
GeneralSurat

સુરતમાં કોરોનાના નવા 788 દર્દી દાખલ : 7 ના મોત

HM News
Last updated: 06/04/2021 11:10 AM
HM News
4 years ago
Share
SHARE

– મૃત્યુઆંક 1200ને પાર : વધુ 690ને રજા, 773 ગંભીર, કુલઆંક 68,653, કુલ 63,609 સાજા થયા

સુરત: સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ છે.સોમવારે સાતના મોત સાથે સિટીમાં નવા 603 અને જીલ્લામાં 185 મળી કોરોનાનાં નવા 788 રેકોર્ડબ્રેક દર્દી નોંધાયા છે.જ્યારે શહેરમાંથી વધુ 540 અને ગ્રામ્યમાંથી 150 મળી કુલ 690 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ઉધનાના 26 વર્ષીય મહિલાને ગત તા.27મી એ, અડાજણની 70 વર્ષીય મહિલાને ગત તા.30મીએ, વરાછાના 75 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પરવત પાટીયાના 64 વર્ષીય વૃદ્વાને ગત તા.4થીએ,નાના વરાછાના 73 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પીપલોદના 53 વર્ષીય પ્રોઢને ગત તા.26મીએ અને જહાંગીરાબાદના 65 વર્ષીય વૃદ્વને ગત તા.૩જીએ શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યા તમામનાં કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા.સિટીમાં નવા 603 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 107, રાંદેરમાં 87 અને લિંબાયતમાં 80 કેસ છે. સિટીમાં કુલ કેસ 52,878 અને મૃત્યુઆંક 915 છે. ગ્રામ્યમાં કુલ કેસ 15,775 મૃત્યુઆંક 288 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 68,653 અને મૃત્યુઆંક 1203 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 49,486 અને ગ્રામ્યમાં 14,123 મળીને કુલ આંક 63,609 થયો છે.

સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ છે.સોમવારે સાતના મોત સાથે સિટીમાં નવા 603 અને જીલ્લામાં 185 મળી કોરોનાનાં નવા 788 રેકોર્ડબ્રેક દર્દી નોંધાયા છે.જ્યારે શહેરમાંથી વધુ 540 અને ગ્રામ્યમાંથી 150 મળી કુલ 690 દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ઉધનાના 26 વર્ષીય મહિલાને ગત તા.27મી એ, અડાજણની 70 વર્ષીય મહિલાને ગત તા.30મીએ, વરાછાના 75 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પરવત પાટીયાના 64 વર્ષીય વૃદ્વાને ગત તા.4થીએ,નાના વરાછાના 73 વર્ષીય વૃદ્વને ગત તા.2જીએ, પીપલોદના 53 વર્ષીય પ્રોઢને ગત તા.26મીએ અને જહાંગીરાબાદના 65 વર્ષીય વૃદ્વને ગત તા.૩જીએ શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

જ્યા તમામનાં કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા. સિટીમાં નવા 603 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 107, રાંદેરમાં 87 અને લિંબાયતમાં 80 કેસ છે.સિટીમાં કુલ કેસ 52,878 અને મૃત્યુઆંક 915 છે.ગ્રામ્યમાં કુલ કેસ 15,775 મૃત્યુઆંક 288 છે.સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 68,653 અને મૃત્યુઆંક 1203 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 49,486 અને ગ્રામ્યમાં 14,123 મળીને કુલ આંક 63,609 થયો છે.

રાજકોટ : વાહનમાં પોલીસના લખાણ પાટીયા લગાવતા 7 કર્મચારીને પોલીસ ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ
ભારે કરી : બર્થ ડે વિશ કરવાનું ભૂલી ગયો પતિ, ત્રણ વર્ષથી પતિએ કરેલી ભૂલોનું આખુ લિસ્ટ લઈ કોર્ટે પહોંચી પત્ની
લોકડાઉનના કારણે અનિચ્છનિય ગર્ભાવસ્થાના અસંખ્ય કેસ નોંધાશેઃ રિસર્ચ
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં દહેરાદૂનથી છની ધરપકડ
મંદિર ટ્રસ્ટે સતર્ક રહેવાની જરૂર, અમે 100 દિવસમાં ધર્માંતરણ અટકાવ્યું: પ્રમોદ સાવંત
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં કોરોના હોસ્પિટલમાં ઓક્સિજનની ભયંકર અછત
Next Article ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up