By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા
GeneralSurat

સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા

HM News
Last updated: 14/06/2021 8:02 AM
HM News
4 years ago
Share
SHARE

– થોડી છૂટછાટ મળતાં ફરી સક્રિય ભાજપના નેતાઓએ નિયમો નેવે મૂક્યાં

સુરત : રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નીતિઓમાં થોડી છૂટછાટ આપતાની સાથે જ ફરી એકવાર નેતાઓ પોતાના કાર્યક્રમો આપવાના શરૂ કરી દીધા હોય તેવું લાગે છે.કોરોના સંક્રમણ માટે ભીડ એકત્રિત થવું જોખમકારક હોવા છતાં પણ નેતાઓ પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે આ પ્રકારની લાપરવાહી વર્તતા હોય છે.ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરોએ લોકોના ટોળાં માસ્ક વગર એકત્રિત કરીને નિયમોના ધજાગરા ઉડાવ્યાં હતાં.

સુરતમાં સચિન વોર્ડ આભવા વોર્ડ નંબર 30માં યુવા મોરચા દ્વારા કરાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતાં.જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં નહોતું આવ્યું.સાથે સાથે માસ પહેરેલા પણ કોઈ કાર્યકર કે નેતાઓ જોવા ન મળ્યા,તે ખૂબ જ ગંભીર બાબત છે.યુવા મોરચા દ્વારા સ્વાગત કાર્યક્રમમાં ભીડ એકત્ર થઈ હતી.યુવા મોરચાના કાર્યકર્તાઓ જાણે કોરાના ભૂલી ગયા હોય તે રીતે એકત્રિત થઈ ગયા હતાં.

કોરોના સંક્રમણની પહેલી લહેર બાદ બીજી લહેર દરમિયાન નેતાઓ જે રીતે જાહેર સભા,પ્રચાર કર્યા હતાં.તેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરવામાં આવી હતી.જે કોરોના સંક્રમણ ફેલાવવા માટે કેટલાક મહત્વના કારણો પૈકી ની એક માનવામાં આવે છે. હજી તો મીની લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે.ત્યાં ફરીથી જો નેતાઓ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરશે.તો બીજી લહેરમાં ફરી એક વખત શહેરને સંકટમાં મૂકી દેશે.રાજકીય પક્ષના નેતાઓએ પોતાની જવાબદારી સમજીને જાહેર કાર્યક્રમોનું આયોજન કરવું ટાળવું જોઈએ.જેથી કરીને કોરોના સંક્રમણ સામે મુશ્કેલી ઊભી ના થાય.

સુરતનો રત્નકલાકાર મકાઈની આડમાં ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપાયો
અજાણ્યા એસએમએસ પર ભરોસો ન કરો ને અજાણી લિન્કમાં તમારી માહિતી ન ભરો
ટ્રમ્પની યાત્રાની સાથે સાથે
ઉત્તરાયણમાં એક ધાબા પર 50 લોકો ભેગાં થઈને પતંગ ઉડાડી શકશે કે નહીં ? જાણો નીતિન પટેલની મોટી જાહેરાત
નારદા કેસ : કલકત્તા હાઇકોર્ટે ટીએમસી નેતાઓના વચગાળાના જામીન મંજુર કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જિલ્લામાં દારૂબંધી મજાક બની ગઈ : વધુ એક વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા
Next Article ‘આપ’ને ચંપલનો ડર? : અમદાવાદમાં કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ સ્થળે જૂતા-ચંપલ બહાર કઢાવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up