By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં મૃત્યુ વધતા સ્મશાન સુધી મૃતદેહ લઈ જવા શબવાહિની ખૂટી પડી, લોકો ખાનગી વાહનમાં શબ લઈ જવા મજબૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં મૃત્યુ વધતા સ્મશાન સુધી મૃતદેહ લઈ જવા શબવાહિની ખૂટી પડી, લોકો ખાનગી વાહનમાં શબ લઈ જવા મજબૂર
GeneralSurat

સુરતમાં મૃત્યુ વધતા સ્મશાન સુધી મૃતદેહ લઈ જવા શબવાહિની ખૂટી પડી, લોકો ખાનગી વાહનમાં શબ લઈ જવા મજબૂર

HM News
Last updated: 13/04/2021 11:15 AM
HM News
4 years ago
Share
SHARE

– સ્મશાન બહાર ખાનગી વાહનોનો ખડકલો જોવા મળ્યો

સુરત : સુરતમાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે માહામારીને લઈ કોરોના ટેસ્ટ કરાવવાથી માંડીને કોરોના મૃત્યુ થાય ત્યારે સ્મશાન સુધી દરેક જગ્યાએ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.મૃતકો હોસ્પિટલથી સ્મશાન ગૃહ લઈ જવા માટે પણ શબવાહિની ખૂટી પડી છે.જેને કારણે હોસ્પિટલથી સ્મશાન ગૃહમાં ખાનગી વાહનોમાં સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે.

સુરત શહેરમાં કોરોનાને કારણે થતો મૃત્યુદર સતત વધી રહ્યો છે.પાલિકા તંત્ર અને સરકાર આંકડો ઓછો બતાવે છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે 100થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.જ્યારે અન્ય બીમારી અને કારણોને લઈને પણ મોત થઈ રહ્યાં છે.જેથી સ્મશાન લઈ જવાતા મૃતદેહોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

સુરતની વિવિધ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ વેલા દર્દીઓના મોત થતા તેમના સ્વજનો અંતિમ સંસ્કાર માટે અનેક પ્રયાસ કરે છે.સુરતમાં મૃત્યુનું પ્રમાણ એટલું છે કે, મહાનગરપાલિકા અને ખાનગી શબવાહિનીની પણ ઓછી પડી રહી છે.જેને કારણે મજબૂરીવશ કેટલાક લોકો ખાનગી વાહનોમાં પણ મૃતદેહને સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે.મૃતકના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે શબવાહીની ખૂટી જતા ખાનગી વાહનોનો સ્મશાન બહાર ખડકલો જોવા મળી રહ્યો છે.ખાનગી વાહનોમાં કોવિડના મૃતદેહને લવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મુખ્તાર અંસારીના ભાઈ અફઝલની લોકસભાની સદસ્યતા ખતમ, કોર્ટે 4 વર્ષની સજા ફટકારી
સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાનની ધરપકડ : JCPએ આપ્યું મોટું નિવેદન
વલસાડ : ફિલ્મી સીન સર્જાયો : ગૌરક્ષક હાર્દિક કંસારાને કચડી ભાગેલો અકરમ ખાડીમાં કૂદી જતા મોત
તબલીગી જમાતનાં મૌલાના સાદને ક્રાઇમ બ્રાન્ચે પ્રશ્ન પુછ્યા તો અટપટો જવાબ આપતા કહ્યું કે…
ઉતરપ્રદેશમાં હવે લવજેહાદ સામે આકરા કાનૂન આવશે
Share This Article
Facebook Email Print
Previous Article ફક્ત 21 દિવસમાં સ્પુટનિકના બે ડોઝ અપાશે, જાણો- કેટલી અસરકારક છે નવી વેક્સિન
Next Article સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યા માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up